SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨૬ प. (ख) हालिद्दवण्णणामस्स णं भंते ! कम्मस्स hasयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स पंच अट्ठावीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं अद्धतेरस सागरोवमकोडाकोडीओ, अद्धतेरस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ૬. दस य वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ૬. उ. गोयमा ! जहणेणं सागरोवमस्स छ अट्ठावीसहभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, (ग) लोहियवण्णणामस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૬. उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ, पण्णरस य वाससयाई अबाहा, बहूणिया कम्मठिई, कम्मणिसेगो । (घ) णीलवण्णणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स सत्त अट्ठावीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं अद्धट्ठारस सागरोवमकोडाकोडीओ, अद्धट्ठारस य वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ङ) कालवण्णाणामए जहा सेवट्टसंघयणस्स । १०. (क) सुब्भिगंधणामस्स णं भंते ! कम्मस्स hasयं कालं ठिई पण्णत्ता ? Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ખ) ભંતે ! પીળાવર્ણ નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમના અઠ્યાવીસ ભાગોમાંથી પાંચ ભાગ(૫/૨૮)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા બાર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સાડા બાર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે. પ્ર. (ગ) ભંતે ! લાલ વર્ણનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં અઠ્યાવીસ ભાગોમાંથી છ ભાગ (૬/૨૮)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. પ્ર. (થ) ભંતે ! લીલા વર્ણનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! ધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં અઠ્યાવીસ ભાગોમાંથી સાત ભાગ (૭/૨૮)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા સત્તર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સાડા સત્તર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. (ડ) કૃષ્ણવર્ણ નામકર્મની સ્થિતિ આદિ સેવાર્નેસંહનન નામકર્મની સ્થિતિનાં સમાન છે. ૧૦. (ક) ભંતે ! સુરભિગંધ-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy