SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૦૯ उ. गोयमा ! संतरं पि उववज्जति. निरंतरं पि उववज्जंति । एवं -जाव- अहेसत्तमाए संतरं पिउववज्जति, निरंतरं पि उववज्जति। ૫ સે. ૨. કસુવારા મંત:વાર્વિસંતરંડવવન્ગતિ. निरंतरं उववज्जंति ? उ. गोयमा ! संतरं पि उववज्जति. निरंतरं पि उववज्जंति। 1. ટું. રૂ-૧૧. પર્વ -ગાવ- થયેશુમાર સંતર nિ उववज्जति, निरंतरं पिउववज्जति। . ઢ૨, પૃઢવિયા અંતે! હિંસંતરંવવનંતિ, निरंतरं उववज्जति ? उ. गोयमा! नो संतरं उववज्जंति, निरंतरं उववज्जति। ૮. ? રૂ-૧ ૬. પુર્વ-નાવવા/સફાડાનો સંતરે उववज्जति, निरंतरं उववज्जति । ઉ. ગૌતમ ! (તે) સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અધ:સપ્તમ પૃથ્વી સુધીનાં નૈરયિક સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ૬.૨, અંતે ! અસુરકુમાર દેવ શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધીનાં દેવ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ૬, ૧૨. “તે ! પૃથ્વીકાયિક જીવ શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સાન્તર ઉત્પન્ન થતા નથી પરંતુ નિરંતર ઉત્પન્ન થાય છે. ૮,૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધીના જીવ સાત્તર ઉત્પન્ન થતા નથી. પરંતુ નિરંતર ઉત્પન્ન થાય છે. પ્ર. ૮.૧૭. ભંતે ! બેઈન્દ્રિય જીવ શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ૬,૧૮-૨૦. આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધીનાં જીવ સાત્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ૬.૨૧. ભંતે ! મનુષ્ય શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. .૨૨-૨૪, આ પ્રમાણે વાણવ્યંતર, જયોતિષ્ક તથા સૌધર્મ કલ્પથી સર્વાર્થસિદ્ધ સુધીનાં દેવ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. 1. ૨૭. વેરિયા અંતે ! જિં સંતરે ૩વવનંતિ. निरंतरं उववज्जति? गोयमा ! संतरं पि उववज्जति, निरंतरं पि उववज्जति। दं.१८-२०. एवं-जाव-पंचेंदिय-तिरिक्खजोणिया संतरं पिउववज्जंति, निरंतरं पि उववज्जति। 1. ૨,૨૨, મારા ' મંતે ! જિં સંતરે ૩વવનંતિ, निरंतरं उववज्जति ? उ. गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जति। હું ૨૨-૨૪. pવે વાનમંતરા, ગોસિપ, સોહમ્મુ-जाव- सबट्टसिद्धदेवा य संतरं पिउववज्जति. निरंतरं पि उववज्जति। - TUT, ૫.૬, સુ. ૬ ૨૩-૬ ૨૨ ૨. (૪) વિચા. સ. ૧, ૩. ૩૨, મુ. રૂ-૬ (T) વિચા. સ. ૬૩, ૩, ૬, મુ. ૨-૪ () વિચા. સ. ૧, ૩. ૩૨, મુ. ૪૮માં ગાંગેયના પ્રશ્નોત્તરના રૂપમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy