SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગતિ અધ્યયન ૧૯૦૭ ૩૭. રેવન્ય ૩૦. દેવગતિ અધ્યયન સૂત્ર : સૂત્ર૨. સેવ સો મિહીર વિવારે જ મે તેસિં ૧. દેવ શબ્દથી અભિહિત ભવ્યદ્રવ્યદેવાદિનાં પાંચ ભેદ लक्खणाणि य અને તેના લક્ષણ : प. कइविहा णं भंते ! देवा पन्नत्ता? પ્ર. ભંતે ! દેવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. ! પંવિદ લેવા પુનત્તા, તે નહીં ઉ. ગૌતમ ! દેવ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ભવિયત્રવા, ૨. નરવા, ૧. ભવ્ય દ્રવ્ય દેવ, ૨. નરદેવ, રૂ. ધમેવા, ૪. સેવાવિા , ૩. ધર્મ દેવ, ૪. દેવાધિદેવ, ૬. માદેવી' ૫. ભાવદેવ. . ૨. મંતે ! પુર્વ યુવ-વિવા , પ્ર. ૧. ભંતે ! ભવ્ય દ્રવ્ય દેવ શા માટે ભવ્ય દ્રવ્યદેવ મવિયત્રદેવા ?” કહેવાય છે ? उ. गोयमा ! जे भविए पंचेंदियतिरिक्खजोणिए वा, ગૌતમ ! જે પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય मणुस्से वा देवेसु उववज्जित्तए, દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- 'भवियदव्वदेवा એટલા માટે હે ગૌતમ ! તે ભવ્ય દેવ-ભવ્ય भवियदव्वदेवा।' દ્રવ્યદેવ કહેવાય છે. . ૨. વેળા મંત!ર્વ યુ - નરહેવા, નવા ? પ્ર. ૨. ભંતે ! નરદેવ શા માટે નરદેવ કહેવાય છે ? उ. गोयमा! जे इमे रायाणो चाउरंत चक्कवट्टी उप्पन्न- ઉ. ગૌતમ! જે એ રાજા ચાતુરંત ચક્રવર્તી (પૂર્વ-પશ્ચિમ समत्तचक्करयणप्पहाणानवनिहिपतिणो,समिद्धकोसा, અને દક્ષિણમાં સમુદ્ર અને ઉત્તરમાં હિમવાનું પર્વત बत्तीसरायवरसहस्साणुयातमग्गा सागरवरमेला સુધી, પખંડ ભરત ક્ષેત્રના સ્વામી) છે, જેને ત્યાં हिपतिणो मणुस्सिंदा। સમસ્ત રત્નોમાં પ્રધાન ચક્રરત્ન ઉત્પન્ન થયેલ છે, જે નવ નિધિનાં અધિપતિ છે, જેના કોષ સમૃદ્ધ છે, બત્રીસ હજાર રાજા જેના માર્ગાનુસારી (આધીન) છે, મહાસાગર રુપ શ્રેષ્ઠ મેખલા સુધી પૃથ્વીનાં અધિપતિ છે અને મનુષ્યોમાં ઈન્દ્ર સમાન છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-'नरदेवा, नरदेवा'। એટલા માટે હે ગૌતમ ! તે નરદેવ-નરદેવ કહેવાય છે. 1. રૂ. ળ મંતે ! પૂર્વ યુ-ધર્મવા, પ્ર. ૩. ભંતે ! ધર્મદેવ શા માટે ધર્મદેવ કહેવાય છે ? ધર્મલા ?' उ. गोयमा ! जे इमे अणमारा भगवंता इरियासमिया ઉ. ગૌતમ ! ઈર્યાસમિતિથી સમિત ચાવતુ- ગુપ્ત -ગાવ-મુવંમવાર, બ્રહ્મચારી અણગાર ભગવંત છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-'धम्मदेवा, धम्मदेवा।' એટલા માટે હે ગૌતમ!તે ધર્મદેવ-ધર્મદેવ કહેવાય છે. 1. ૪. છે જે અંતે ! પૂર્વ ૩૬-“હેવાવિા , પ્ર. ૪, ભંતે ! દેવાધિદેવ શા માટે દેવાધિદેવ કહેવાય સેવાલેિવા ?” उ. गोयमा ! जे इमे अरहंता भगवंता उप्पन्नाण- ઉ. ગૌતમ ! જે અરિહંત ભગવંત ઉત્પન્ન કેવળજ્ઞાન दंसणधरा -जाव- सव्वदरिसी, કેવળદર્શનનાં ધારક -વાવ- સર્વદર્શી છે. ૨. ટાપ મ, ૬, ૩. , . ૪૦૨/૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy