SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૯૩ ३. अहवाएगे रयणप्पभाए -जाव-एगे पंकप्पभाए, ૩. અથવા એક રત્નપ્રભામાં ચાવત-એક પંકપ્રભામાં, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा। એક તમ:પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ४. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૪. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए -जाव- एगे એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં -વાવતુअहेसत्तमाए होज्जा। એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ५. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૫. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, एगे पंकप्पभाए -जाव- एगे अहेसत्तमाए होज्जा, એક પંકપ્રભામાં ચાવતુ- એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ६. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए ૬. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં -નાવ- દેલરમાણ હો ના | -વાવ- એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ७. अहवा एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए ૭. અથવા એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં -ગાવ- મહેસમાં દોન્ના (૧૨૪) -યાવત- એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય - વિ. ૨, ૩.૩૨, મુ.૨૧ છે. (૯૨૪). ८९. सत्त नेरइयाणं विवक्खा ૮૯. સાત નરયિકોની વિવલા : प. सत्त भंते ! नेरइया नेरइयपवेसणए णं पविसमाणा પ્ર. ભંતે ! સાત નૈરયિક જીવ નૈરયિક ઉત્પત્તિ સ્થાન किं रयणप्पभाए होज्जा-जाव-अहेसत्तमाए होज्जा? દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે -પાવતુ- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ૩. ૨-૨. નવા ! રથન[ભાઇ વ હોન્ના -ઝાવ ૧-૨, ગાંગેય ! તે સાતેય નૈરયિકો રત્નપ્રભામાં अहेसत्तमाए वा होज्जा,२ પણ ઉત્પન્ન થાય છે ચાવતુ- અધઃસપ્તમપૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. (દ્ધિકસંયોગી ૧૨૬ ભંગ-) अहवा एगे रयणप्पभाए, छ सक्करप्पभाए होज्जा। અથવા એક રત્નપ્રભામાં અને છ શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. एवं एएणं कमेणं जहा छण्ह दुयासंजोगो तहा सत्तण्ह આ ક્રમથી જે પ્રમાણે છ નૈરયિક જીવોનાં હિસંયોગી विभाणियब्वं. ભંગ કહ્યા છે તે પ્રમાણે સાત નરયિક જીવોનાં પણ બ્રિકસંયોગી ભંગ કહેવા જોઈએ. णवरं- एगो अब्भहिओ संचारिज्जइ । વિશેષ: એક નૈરયિકનો અધિક સંયોગ કરવો જોઈએ. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. तियासंजोगो, चउक्कसंजोगो, पंचसंजोगो, छक्क જે પ્રમાણે છઔરયિકોનાં ત્રિકસંયોગી, ચતુઃસંયોગી, संजोगोय छण्हं जहा तहा सत्तण्ह विभाणियब्बो। પંચ સંયોગી અને છ સંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે સાત નૈરયિકોનાં ત્રિકસંયોગી આદિ ભંગોનાં વિષયમાં પણ કહેવું જોઈએ. णवरं- एक्केक्को अब्भहिओ संचारेयवो -जाव વિશેષ: અહીં એક-એક નૈરયિકનો અધિક સંયોગ छक्कसंजोगो। કરવો જોઈએ -પાવત- છ સંયોગીનો અંતિમ ભંગ આ પ્રમાણે કહેવો જોઈએ. ૧, એક સંયોગી ૭ ભંગ, દ્ધિક સંયોગી ૧૦૫, ત્રિકસંયોગી ૩૫૦, ચતુષ્ક સંયોગી ૩૫૦, પંચ સંયોગી ૧૦૫ અને છ સંયોગી ૭ એ બધા મળીને ૯૨૪ પ્રવેશનક ભંગ થાય છે. ૨. આ પ્રમાણે અસંયોગી ૭ ભંગ થયો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy