SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. સોયમાંpd guir fમાવેને નવ દિ परंपरोववन्नगो उद्देसओ पण्णत्ताओतहेव बंधंति, વેતિ - વિયા. સ. રૂ ૩/૨, ૩. ૩, સુ. ૨ एवं एएणं अभिलावेणं जहेव ओहिए एगिंदियसए एकारस उद्देसगा भणिया तहेव कण्हलेस्सए वि भाणियब्वा-जाव-अचरिमकण्हलेस्सा एगिदिया। - વિચા. સ. રૂ ૩/૨, ૩, ૪-૬, મુ. ? जहा कण्हलेस्सेहिं एवं नीललेस्सेहिं वि सयं भाणियब्वं । - વિયા. ૪. રૂ ૨/૩, ૩. ૧-૨, સુ. ? एवं काउलेस्सेहिं वि सयं भाणियब्वं, ઉ. ગૌતમ! આ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક પરંપરો૫૫ન્નક ઉદેશકનાં અભિલાપાનુસાર કર્મપ્રવૃતિઓ કહી છે તેવી જ રીતે બાંધે છે અને વેદન કરે છે. ઔધિક એકેન્દ્રિય શતકમાં જે પ્રમાણે અગિયાર ઉદેશક કહ્યા તે પ્રમાણે આ અભિલાપાનુસાર અચરમ કૃષ્ણલેશી એકેન્દ્રિય સુધી કૃષ્ણલેશી શતકમાં પણ કહેવું જોઈએ. જેમ કમ્બલેશી એકેન્દ્રિય શતકમાં કહ્યું તેવી જ રીતે નીલકેશી એકેન્દ્રિય જીવોનાં માટે પણ સમગ્ર શતકનું વર્ણન કરવું જોઈએ. આ પ્રમાણે કાપોતલેથી એકેન્દ્રિય જીવોનાં માટે પણ સમગ્ર શતક કહેવું જોઈએ. વિશેષ: કાપોત લેશ્યા” આ વર્ણન કરવું જોઈએ. णवरं-“काउलेस्स" त्ति अभिलावो । - વિચા. સ. રૂ ૩/૪, ૩. ૨-૧૨, સુ. ? 1. મણિદ્વીય-પક્ઝર-સુદુમ-પુફિયા" અંતે कइ कम्मपयडीओ पण्णत्ताओ? उ. गोयमा ! एवं एएणं अभिलावेणं जहेव पढमिल्लं एगिंदियसयं तहेव भवसिद्धीयसयं पि भाणियब्वं । उद्देसगपरिवाडी तहेव -जाव- अचरिम त्ति। - વિચા. સ. રૂ ૨/૪, ૩. ૨-, કુ. ? JUદરૂ-મસિદ્ધી અપેક્નત્ત-સહ૫૪ विकाइयाणं भंते ! कइ कम्मपयडीओ पण्णत्ताओ? उ. गोयमा! एवं एएणअभिलावेणंजहेव ओहियउद्देसए पण्णत्ताओतहेव बंधंति, वेदेति। - વિચા. સ. રૂ ૨/૬, ૩. ૧-૬, ૭. ૬ प. अणंतरोववन्नग कण्हलेस्स भवसिद्धीय सुहुम पुढ विकाइयाणं भंते ! कइ कम्मपयडीओ पण्णत्ताओ? गोयमा ! एवं एएणं अभिलावेणं जहेब ओहिओ अणंतरोववन्नगो उद्देसओपण्णत्ताओतहेव बंधंति વેતિ एवं एएणं अभिलावेणं एकारस वि उसगा तहेव भाणियब्बा जहा ओहियसए-जाव- अचरिमोत्ति। - વિચા. સ. રૂ ૩/૬, ૩. -, મુ. ૨૦-૧૧ जहा कण्हलेस्सभवसिद्धीए सयं भणियं एवं नीललेस्सभवसिद्धीएहिं वि सयं भाणियब्वं, - વિચા. સ. રૂ ૩/૭, ૩. -, . ? પ્ર. ભંતે ! ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વોક્ત પ્રથમ એકેન્દ્રિય શતકનાં અભિલાષાનુસાર અહીં ભવસિદ્ધિશતક પણ કહેવું જોઈએ. અચરમ ઉદેશક સુધી ઉદેશકોની પરિપાટી પણ પૂર્વવત્ છે. પ્ર. ભંતે ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક ઉદેશકનાં અભિલાષાનુસાર કર્મપ્રકૃતિઓ કહી છે. તેવી જ રીતે બાંધે છે અને વેદન કરે છે. પ્ર, ભંતે ! અનન્તરોપપન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક સુક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કપ્રકૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ ! એ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક અનન્તરો ૫૫ન્નક ઉદેશકના અભિલાપાનુસાર કર્યપ્રકૃતિઓ કહી છે તેમજ બાંધે છે અને વેદન કરે છે. આ પ્રમાણે ઔધિક એકેન્દ્રિય શતકનાં અભિલાપાનુસાર અચરમ સુધી અગિયાર ઉદેશક કહેવા જોઈએ. જે પ્રમાણે કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં શતક કહ્યા તે પ્રમાણે નીલલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં શતક પણ કહેવા જોઈએ. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy