SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૭૭ एवं काउलेस्सभवसिद्धीएहिं वि सयं भाणियब्वं । આ પ્રમાણે કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય - વિચા. સ. રૂ ૩/૮, ૩. ???, મુ. ? જીવોનાં શતક પણ કહેવા જોઈએ. एवं अभवसिद्धिएहिं वि जहेव भवसिद्धीयसयं, જે પ્રમાણે ભવસિદ્ધિક શતક કહ્યા તે પ્રમાણે ચરમ नवरं-नव उदेसगा, चरिम-अचरिमोदेसगवज्जं । અચરમ ઉદેશકને છોડીને અભવસિદ્ધિક શતકનાં सेसं तहेव। નવ ઉદેશક પણ કહેવા જોઈએ. બાકી બધા પૂર્વવત - વિચા. સ. રૂ ૩/૧, ૩, ૬-૧, મુ. ? જાણવા જોઈએ. एवं कण्हलेस्स अभवसिद्धीयएगिदिएहिं वि सयं આ પ્રમાણે કૃષ્ણલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય भाणियब्वं। શતક પણ કહેવા જોઈએ. - વિચા. સ. ૩૩/૨૦, ૩. ૬-૧, મુ. ? एवं नीललेस्स अभवसिद्धीय एगिदिएहिं वि सयं આ પ્રમાણે નીલલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય માળિયો શતક પણ કહેવા જોઈએ. - વિચા. સ. ૨૩/૧૨, ૩, ૬-૧, ગુ. ? काउलेस्स अभवसिद्धीय एगिदिएहिं वि सयं एवं આ પ્રમાણે કાપોતલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય જેવા. શતક પણ કહેવા જોઈએ. - વિચા. સ. ૩ ૩/૨૨, ૩-, . ? ૧૫. ટામાં વહુ પિયુ મને સામને વેદ વેચન ૫. સ્થાનની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં કર્મપ્રકૃતિઓનું સ્વામીત્વ परूवण य બંધ અને વેદનનું પ્રરુપણ : प. अपज्जत्त-सुहुम-पुढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે ! અપર્યાપ્ત સુક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની કેટલી कम्मपयडीओ पण्णत्ताओ? કર્મપ્રકૃતિઓ કહી છે ? उ. गोयमा! अट्ठ कम्मपयडीओपण्णत्ताओ.तं जहा- ઉ. ગૌતમ ! આઠ કર્મ પ્રવૃતિઓ કહી છે, જેમકે – ૨. નાવિરબ્સિ -નવ- ૮, અંતરડ્યા ૧. જ્ઞાનાવરણીય -યાવત- ૮અંતરાય. एवं चउक्कएणं भेएणं जहेव एगिंदियसएसु -जाव આ પ્રમાણે પ્રત્યેકનાં (સૂક્ષ્મ બાદર અને તેના बायर-वणस्सइकाइयाणं पज्जत्तगाणं । પર્યાપ્ત-અપર્યાપ્ત) ચાર ભેદોનાં એકેન્દ્રિય શતકનાં અનુસાર પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધી કહેવું જોઈએ. प. अपज्जत्त-सुहुम-पुढविकाइया णं भंते ! कइ પ્ર. ભંતે ! અપર્યાપ્ત સુક્ષ્મ પૃથ્વીકાયિક જીવ કેટલી कम्मपयडीओ बंधंति ? કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? उ. गोयमा ! सत्तविहबंधगा वि, अट्ठविहबंधगा वि, ઉ. ગૌતમ ! તે સાત કે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. जहा एगिंदियसएसु -जाव- पज्जत्त-बायर જેમ એકેન્દ્રિયશતકમાં કહ્યું તે જ અનુસાર પર્યાપ્ત वणस्सइकाइया। બાદર વનસ્પતિકાયિક સુધી કહેવું જોઈએ. अपज्जत्त-सुहुम-पुढविकाइया णं भंते ! कइ પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ કેટલી कम्मपयडीओ वेदेति? કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? गोयमा! चोद्दस कम्मपयडीओ वेदेति, नाणावरणिज्जं ઉ. ગૌતમ ! ચોદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. जहा एगिदियसएस-जाव-परिसवेयवज्झं। એકેન્દ્રિય શતકનાં અનુસાર તે જ્ઞાનાવરણીયથી પુરુષવેદાવરણ સુધી કહેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy