________________
૧૫૭૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
एवं-जाव-बायर-वणस्सइकाइयाणं पज्जत्तगाणं।
આ પ્રમાણે પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધી - વિચા. સ. ૩૪/૨, ૩. ૧, મુ. ૭૦-૭૩
જાણવું જોઈએ. ૨૬. કાપડુ-ગ્નગેતરોવવન દિપકુમ્મપરિમિત્ત ૯૬. સ્થાનની અપેક્ષાએ અનન્તરોપપનક એકેન્દ્રિયોમાં बंध-वेयण परूवण य
કર્મપ્રકૃતિઓનું સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રાણ : प. अणंतरोववन्नग-सुहुम-पुढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે! અનન્તરોપપન્નક સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોની कम्मपयडीओ पण्णत्ताओ?
કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? उ. गोयमा ! अट्ठ कम्मपयडीओ पण्णत्ताओ। ઉ. ગૌતમ ! તેની આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, एवंजहा एगिंदियसएसुअणंतरोववन्नगउसएतहेव
આ પ્રમાણે જેમ એકેન્દ્રિય શતકનાં અનન્તરોपण्णत्ताओ बंधति वेदेति-जाव- अणंतरोववन्नग
પપન્નક ઉદેશક કહ્યા તેના અનુસાર અનન્તરોપપન્ક बायर-वणस्सइकाइया।
બાદર વનસ્પતિકાય સુધી કર્મપ્રકૃતિઓ અને તેના - વિચા. સ. ૨૪/, ૩. ૨, ૩. ૪
બંધ અને વેદના કહેવા જોઈએ. ૧૭. ટાપદુપરંપરોવવન વિષ્ણુપ્રસિમિત્તે ૯૭. સ્થાનની અપેક્ષાએ પરંપરોપપન્નક એકેન્દ્રિયોમાં કર્મ बंध-वेयण परूवण य
પ્રકૃતિઓનું સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રાણ : प. परंपरोववन्नगपज्जत्तगसुहुम-बायर पुढवि-जाव- પ્ર. ભંતે ! પરંપરોપપન્નક પર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર वणस्सइकाइयाणं भंते! कम्मपयडीओ पण्णत्ताओ?
પૃથ્વીકાયિક -વાવ- વનસ્પતિકાયિકની કેટલી
કર્મપ્રકૃતિઓ કહી છે ? उ. गोयमा ! अट्ठकम्मपयडीओ पण्णत्ताओ, तं जहा- ઉ. ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. જેમકે – ૨. TIMવિરાળં -ના- ૮, મંતરાડ્યા
૧. જ્ઞાનાવરણીય -વાવ- ૮. અંતરાય, प. परंपरोववन्नग पज्जत्तग सुहुम-बायर-पुढवि પ્ર. ભંતે ! પરંપરોપપન્નક પર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર काइयाणं -जाव- वणस्सइकाइयाणं भंते ! कइ
પૃથ્વીકાયિક વાવ- વનસ્પતિકાયિક કેટલી कम्मपयडीओ बंधति?
કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ૩. નાયમા ! સત્તવિવંધા વિ. અવિવંધા વિ.
ગૌતમ! તે સાત કે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરે सत्त बंधमाणा आउय वज्जाओ सत्त कम्मपयडीओ
છે. સાત બાંધવા પર આયુકર્મને છોડીને બાકી વિંધૃત્તિ
સાત કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. अट्ठबंधमाणा पडिपुण्णाओ अट्ठकम्मपयडीओ આઠ બાંધવા પર સંપૂર્ણ આઠ કર્મપ્રકૃતિઓનો વંતિકા
બંધ કરે છે. प. परम्परोववन्नगपज्जत्तग सुहुम बायर पुढवि પ્ર. ભંતે ! પરંપરોપપન્નક પર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર काइयाणं -जाव- वणस्सइकाइयाणं भंते ! कइ
પૃથ્વીકાયિક -વાવ- વનસ્પતિકાયિક કેટલી कम्मपयडीओ वेदेति?
કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! चोद्दस कम्मपयडीओ वेदेति, तं जहा- ઉ. ગૌતમ! ચોદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે, જેમકે૨. T[VMવરબિન્ને ગાવ- ૨૪. પુરિસવયવ .
૧. જ્ઞાનાવરણીય -વાવ- ૧૪. પુરુષવેદાવરણ. - વિચા. સ. રૂ૪/૨, ૩. ૩, ૩. ૩ (૨) ૧૮. સેર ગર્લ્ડ હેલો, મારિ સમિત્તે વૈધ વેચન - ૯૮, શેષ આઠ ઉદેશકોમાં કર્મ પ્રવૃતિઓનું સ્વામીત્વ બંધ परूवण य
અને વેદનનું પ્રરુપણ : एवं सेसा वि अट्ठ उद्देसगा -जाव- अचरिमो त्ति, આ પ્રમાણે અચરમ ઉદેશક સુધી બાકી આઠ ઉદેશકોમાં
પણ સ્વામીત્વ, બંધ અને વેદન કહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org