SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન '. ૬. ૭. चउव्विहे कम्मे पण्णत्ते, तं जहा १. सुभे नाममेगे सुभविवागे, २. सुभे नाममेगे असुभविवागे, ३. असुभे नाममेगे सुभविवागे, ४. असुभे नाममेगे असुभविवागे । · ટાળ ઞ. ૪, ૩. ૪, મુ. ૩૬૨(૨) कम्माणं अगरूयलहुयत्त परूवणंપ.મ્માણિ નું મંતે ! વિં गरूयलहुयाई, अगरूयलहुयाई ? ૩. ગોયમા!નો યાદું,નો તારૂં, નોળય ુયારં, अगरूयलहुयाइं । ૫. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ ? उ. गोयमा ! अगरूयलहुय दव्वाई पडुच्च अगरूयलहुयाई । - યાર્ડ, જીયારં, વિયા. સ. ૧, ૩. ૬, મુ. ૨ जीवाणं विभत्तिभावं परिणमन हेउ परूवणं ૬. कम्मओ णं भंते! किं जीवे विभत्तिभावं परिणमइ, नो अकम्मओ विभत्तिभावं परिणमइ ? कम्मओ णं जए किं विभत्तिभावं परिणमइ, नो अकम्मओ विभत्तिभावं परिणमइ ? उ. हंता, गोयमा ! कम्मओ णं जीवे जए विभत्तिभावं परिणमइ, नो अकम्मओ विभत्तिभावं परिणमइ । - વિચા. સ. o૨, ૩. ૬, સુ. ૩૭ ૨. Jain Education International कम्मपयडिमूलभेया ૧. कइ णं भंते! कम्मपयडीओ पण्णत्ताओ ? ૩. ગોયમા!અમ્મપયડીયો પળત્તાઓ, તં નહા ?. નાળાવરભિખ્ખું, ૨. રિતળાવળિખ્ખું, રૂ. યેનિનં, ૪. મોનિનં, सुचिण्णा कम्मा सुचिण्णा फला भवंति । ૫. ૬. ૭. કર્મ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક કર્મ શુભ હોય છે અને તેનો વિપાક પણ શુભ હોય છે. ૨. કેટલાક કર્મ શુભ હોય છે પણ તેનો વિપાક અશુભ હોય છે. ૩. કેટલાક કર્મ અશુભ હોય છે પણ તેનો વિપાક શુભ હોય છે. ૪. કેટલાક કર્મ અશુભ હોય છે અને તેનો વિપાક પણ અશુભ હોય છે. કર્મોનું અગુરુલઘુત્વ પ્રરુપણ : પ્ર. ભંતે ! કર્મ શું ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે ? ગૌતમ ! તે ગુરુ નથી, લઘુ નથી, ગુરુલઘુ પણ નથી પરંતુ અગુરુલઘુ છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે ? ગૌતમ ! અગુરુલઘુ દ્રવ્યોની અપેક્ષાએ અગુરુલઘુ છે. ઉ. પ્ર. ઉ. ૧૪૮૧ પ્ર. જીવોનાં વિભક્તિભાવ પરિણમનનાં હેતુનું પ્રરુપણ : ભંતે ! શું જીવ કર્મથી (મનુષ્ય-તિર્યંચ આદિ) વિવિધ રુપોમાં પરિણત થાય છે કે કર્મનાં વગર પરિણત થાય છે ? ઉ. - હવ. મુ. ૬૬ For Private & Personal Use Only શું જગત (જીવ સમૂહ) કર્મથી વિવિધ રુપોમાં પરિણત થાય છે કે કર્મનાં વગર પરિણત થાય છે ? કર્મ પ્રકૃતિઓનાં મૂળભેદ : પ્ર. ઉ. હા, ગૌતમ ! કર્મથી જીવ અને જગત વિવિધ રુપોમાં પરિણત થાય છે પરંતુ કર્મનાં વગર વિવિધ રુપોમાં પરિણત થતા નથી. ભંતે ! કર્મપ્રકૃતિઓ કેટલી કહી છે ? ગૌતમ ! (મૂળ) કર્મ પ્રકૃતિઓ આઠ કહી છે, જેમકે - ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy