________________
૧૪૮૦
દ્રવ્યાનુયોગ ભાગ-૩
३१. कम्मऽज्झयणं
૩૧. કર્મ અધ્યયન
સૂત્ર - ૧. કર્મ અધ્યયનની ઉત્થાનિકા :
હું આનુપૂર્વ અને યથાક્રમથી આઠ પ્રકારનાં કર્મોને કહીશ, જે કર્મોથી બંધાયેલ આ જીવ આ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે.
અધ્યયનનાં અર્વાધિકાર : ૧. (કર્મની) પ્રકૃતિઓ કેટલી છે ? ૨. કેવી રીતે બંધાય છે ? ૩. જીવ કેટલા સ્થાનોથી (કર્મ) બાંધે છે ? ૪. કેટલી (કર્મ) પ્રકૃતિઓનું વેદન કરે છે ? પ. ક્યા (કર્મ)નો અનુભાવ (અનુભાગ) કેટલા પ્રકારનો હોય છે ?
સૂત્ર -
कम्मज्झयणस्स उक्खेवोअट्ठ कम्माई वोच्छामि, आणुपुलिं जहक्कम । जेहिं बद्धो अयं जीवो, संसारे परिवत्तई ।।
- ૩૪. સ. રૂ ૩, . ? अज्झयणस्स अत्थाहिगारा. તિ પાડી, ૨. વેદ વંધતિ, રૂ. તિહિ તારં વંધ નીવો | ૪. તિ વેઢે ય પાડી, ५. अणुभावो कतिविहो कस्स ॥१
- TUMT. ૫. ૨૩, ૩. ૨, મુ. ૨૬ ૬૪ कम्माणं पगारादुविहे कम्मे पण्णत्ते, तं जहा१. पदेसकम्मे चेव, २. अणुभावकम्मे चेव ।
- ટા. . ૨, ૩. રૂ, સુ. ૭૬ (૨૨) चउबिहे कम्मे पण्णत्ते, तं जहा૨. પાડીમ્પ, ૨. દિક્ષ્મ , . ગુમાવલ, ૪. સ મ્મા -ટાઈ, મ, ૪, ૩, ૪, મુ. રૂ ૬૨ सुहासुह कम्मविवाग चउभंगीचउबिहे कम्मे पण्णत्ते, तं जहा૨. સુમે નામ સુમે,
કર્મોનાં પ્રકાર : કર્મ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. પ્રદેશ કર્મ, ૨. અનુભાવ કર્મ.
કર્મ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે – ૧. પ્રકૃતિ કર્મ : કર્મ પુદ્ગલોનો સ્વભાવ, ૨. સ્થિતિ કર્મ : કર્મ પુદ્ગલોની કાળ-મર્યાદા, ૩. અનુભાવ કર્મ : કર્મ પુદ્ગલોનું સામર્થ્ય, ૪. પ્રદેશ કમ : કર્મ પુદ્ગલોનું સંચય. શુભાશુભ કર્મ વિપાક ચૌભંગી: કર્મ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક કર્મ શુભ (પુણ્ય પ્રકૃતિવાળા) હોય છે અને તેનો અનુબંધ પણ શુભ હોય છે, ૨. કેટલાક કર્મ શુભ હોય છે પણ તેનો અનુબંધ અશુભ હોય છે, ૩. કેટલાક કર્મ અશુભ હોય છે પણ તેનો અનુબંધ શુભ હોય છે, ૪. કેટલાક કર્મ અશુભ હોય છે અને તેનો અનુબંધ પણ અશુભ હોય છે.
૨. સુમે નામ
સુમે,
રૂ. અમે નામ સુમે,
૪. નકુમે નામો
સુમે
૨.
વિ
સ. ૧, ૩, ૪, મુ. ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org