SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૯૧ (૩) તો પુરિસનાયા પળા, તે ના (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. રગળિસીમીતે સુમો બવફ, ૧. કેટલાક પુરુષ પરાજીત કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે, २. पराजिणिस्सामीतेगे दुम्मणे भवइ, કેટલાક પુરુષ પરાજીત કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. पराजिणिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ, ૩. કેટલાક પુરુષ પરાજીત કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસનાયા TvU/ત્તા, તે નદી (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अपराजिणित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પરાજીત ન કરવાથી સુમનસ્ક થાય છે, २. अपराजिणित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પરાજીત ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ३. अपराजिणित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ પરાજીત ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાયા પત્તા, નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. ण पराजिणामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પરાજીત કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण पराजिणामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પરાજીત કરતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. ण पराजिणामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પરાજીત કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાથી પvUત્તા, તે નહીં (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. T TTળસ્સામીતે સુમો ભવઃ, ૧. કેટલાક પુરુષ પરાજીત કરીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण पराजिणिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પરાજીત કરીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण पराजिणिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ પરાજીત કરીશ નહિ એટલા માટે - ટામાં ર. ૩, ૩. ૨, મુ. ૨૬૮ (૧૨-૧૭). ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૮. સવા વિવારિસાને ગુમાસ્તા તિવિહાવવો- ૧૮. શ્રવણની વિવલાથી પુરુષોનાં ત્રિવિધત્વનું પ્રરુપણ : () તમો પુરિસનાથી /TI, તે નીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સર્વ સત્તા મે તુમ મવ૬, ૧. કેટલાક પુરુષ શબ્દ સાંભળીને સુમનસ્ક થાય છે, ૨. સર્વે મુત્તા મેને તુમ ભવ૬, ૨. કેટલાક પુરુષ શબ્દ સાંભળીને દુર્મનસ્ક થાય છે, ३. सदं सुणेत्ता णामेगे जोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ શબ્દ સાંભળીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસની પૂછત્તા, નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. सदं सुणामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ શબ્દ સાંભળે છે એટલા માટે સુમનસ્ક થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy