SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૪૯૩ રૂ. UNI૪૩, ૬૪-૬૫. તવવિયાણ, ૨ ૬. વેચાવજે, (૧૩) ક્ષણલવ- એક ક્ષણના માટે પણ પ્રમાદ ન કરવો, ૨૭. સાદી ચા (૧૪) તપ કરવું. (૧૫) ત્યાગી મુનિઓને ઉચિત દાન આપવું, (૧૬) વૈયાવૃત્ય કરવું, (૧૭) સમાધિ-ગુરુ આદિને સાતા ઉપજાવવી. १८. अपुब्वनाणगहणे, १९. सुयभत्ती, २०. पवयणे (૧૮) નવું-નવુ જ્ઞાન ગ્રહણ કરવું, (૧૯) શ્રતની पभावणया। ભક્તિ કરવી, (૨૦) પ્રવચનની પ્રભાવના કરવી. एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ जीवो। આ વીસ કારણોથી જીવ તીર્થંકર નામગોત્રનું ઉપાર્જન - Tયા. સુ. ૧, ૪, ૮, યુ. ૨૪ કરે છે. ૨૮. uિri માળે એમ વૈષ પવ- ૧૮. અસત્ય આરોપથી થનાર કર્મબંધનું પ્રરુપણ : प. जेणं भंते ! परं अलिएणं असंतएणं अब्भक्खाणेणं પ્ર. ભંતે! જે બીજા પર સદ્દભૂત (વિદ્યમાનનું અપલાપ अब्भक्खाइ तस्स णं कहप्पगारा कम्मा कज्जंति ? અને અસદ્દભૂતનું આરોપ કરીને અભ્યાખ્યાન મિથ્યાદોષારોપણ કરે છે તેને ક્યા પ્રકારના કર્મ બંધાય છે ? उ. गोयमा! जेणं परं अलिएणं असंतएणं अब्भक्खाणेणं ઉ. ગૌતમ ! જે બીજા પર સદ્દભૂતનું અપલાપ અને अब्भक्खाइ तस्सणंतहप्पगाराचेव कम्मा कज्जंति, અસદ્દભૂતનું આરોપ કરીને મિથ્યા દોષારોપણ કરે છે તેના તેજ પ્રકારનાં કર્મ બંધાય છે. जत्थेव णं अभिसमागच्छइ तत्थेव णं पडिसंवेदेइ તે જે યોનિમાં જાય છે તેજ એ કર્મોને વેદે છે અને तओ से पच्छा वेदेइ। વેદન કર્યા પછી તેની નિર્જરા કરે છે. - વિચા. સ. ૧, ૩, ૬, કુ. ૨૦ ૨૨. મમ્મનિર્વાણ મેળા વીસલપણુ પવછ/- ૧૯. કર્મનિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ : 1. વિદ્યા + અંતે ! વન્મુનિવત્ત vyત્તા? પ્ર. ભંતે ! કર્મનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? उ. गोयमा! अट्ठविहा कम्मनिव्वत्ती पण्णत्ता, तं जहा- ઉ. ગૌતમ! કર્મનિવૃત્તિ આઠ પ્રકારની કહી છે, જેમકે - १.नाणावरणिज्जकम्मनिव्वत्ती-जाव-८.अंतराइय ૧. જ્ઞાનાવરણીય - કર્મનિવૃત્તિ -વાવ- ૮. મ્મનિવત્તા અંતરાય- કર્મનિવૃત્તિ. प. द. १. नेरइयाणं भंते ! कइविहा कम्मनिव्वत्ती પ્ર. ૮.૧. ભંતે ! નૈરયિક જીવોની કેટલા પ્રકારની पण्णत्ता? કર્મનિવૃત્તિ કહી છે ? उ. गोयमा ! अट्ठविहा कम्मनिव्वत्ती पण्णत्ता, तंजहा- ઉ. ગૌતમ! આઠ પ્રકારની કર્મનિવૃત્તિ કહી છે, જેમકે – १.नाणावरणिज्जकम्मनिव्वत्ती-जाव-८.अंतराइय ૧. જ્ઞાનાવરણીય - કર્મનિવૃત્તિ ચાવત– ૮. અંતરાયकम्मनिव्वत्ती। કર્મનિવૃત્તિ. ટું. ૨-૨૪, પર્વ -ગાવ- માળિયા દ. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કર્મનિવૃત્તિનો - વિચા. સ. ૧૬, ૩. ૮, સુ. ૧-૭ વિષયમાં જાણી લેવું જોઈએ. ૨૦. ગીત સહુ વેચવડ રમ્મા પવને- ૨૦. જીવ ચોવીસ દંડકોમાં ચૈતન્યકત કર્મોનું પ્રરુપણ : g, નવા અંતે ! વિ ચેયડા મ્મા ક્નતિ, પ્ર. ભંતે! જીવોનાં કર્મ ચૈતન્યકૃત હોય છે કે અચૈતન્યત अचेयकडा कम्मा कज्जति ? હોય છે ? ૩. ગોયમાં ! નીવા જ રેડ ક્મ નંતિ, નો ઉ. ગૌતમ ! જીવોનાં કર્મ ચૈતન્યક્િત હોય છે, अचेयकडा कम्मा कज्जति । અચૈતન્યકત હોતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy