SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. से केणढेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “जीवा णं चेयकडा कम्मा कज्जंति, नो अचेयकडा "જીવોનાં કર્મ ચૈતન્યકૃત હોય છે, અચૈતન્યકૃત વન્મ વખંતિ ?” હોતા નથી ?” ૩. ગયા ! નીવા f બાહારોવરિયા પોતાના, ઉ. ગૌતમ ! જીવોનાં આહાર રુપથી ઉપજેલ જે પુદ્ગલ છે. बोंदिचिया पोग्गला, શરીર રુપથી ઉત્પન્ન જે પુદ્ગલ છે, कलेवरचिया पोग्गला. કલેવર રુપથી ઉત્પન્ન જે પુદ્ગલ છે, तहा तहा णं ते पोग्गला परिणमंति, તે એવા જ રુપથી પરિણત થાય છે, नत्थि अचेयकडा कम्मा समणाउसो! માટે હે આયુષ્મનું શ્રમણો ! કર્મ અચૈતન્યકૃત નથી. दुट्ठाणेसु दुसेज्जासु दुन्निसेहियासु तहा तहा णं ते તે પુદ્ગલ બે સ્થાન રુપથી, દુ:શા રુપથી पोग्गला परिणमंति, અને દુ:નિષદ્યા રુપથી તે-તે રુપથી પરિણત થાય છે. नत्थि अचेयकडा कम्मा समणाउसो ! માટે હે આયુષ્મનું શ્રમણો! કર્મ અચૈતન્યકૃત નથી. आयके से वहाए होइ, संकप्पे से वहाए होइ. मरणंते તે પુદ્ગલ આતંક રુપથી, સંકલ્પ રૂપથી અને से वहाए होइ, મરણાંત રૂપથી પરિણત થઈને જીવનાં વધનાં માટે થાય છે. तहा तहा णं ते पोग्गला परिणमंति, તે પુદ્ગલ એ- એ રુપમાં પરિણત થાય છે. नत्थि अचेयकडा कम्मा समणाउसो ! માટે હે આયુષ્યનું શ્રમણો ! કર્મ અચૈતન્યકૃત નથી. से तेणठेणं गोयमा ! एवं बुच्चइ હે ગૌતમ ! માટે એવું કહેવાય છે કે – "जीवा णं चेयकडा कम्मा कज्जति, "જીવોનાં કર્મ ચૈતન્યકૃત હોય છે. नो अचेयकडा कम्मा कज्जति।" અચૈતન્યકૃત હોતા નથી.” एवं नेरइयाण वि। આ પ્રમાણે નૈરયિકોનાં કર્મ પણ ચૈતન્યકુત હોય છે. va Mાવ- માળિયા આ પ્રમાણે વૈમાનિકો સુધીનાં કર્મોના વિષયમાં - વિયા, સ. ૧૬, ૩. ૨, મુ. ૨૭-૧૬ કહેવું જોઈએ. ૨૨. ગીવ-જીવંડપણુ શર્મા વિના હવ- ૨૧. જીવ-ચોવીસ દંડકોમાં આઠ કર્મોનાં ચયાદિનું પ્રરુપણ : जीवा णं अट्ठ कम्मपगडीओ चिणिंसु वा, चिणंति वा, જીવોએ આઠ કર્મ - પ્રકૃતિઓનો ચય કરેલ છે, કરે છે चिणिस्संति वा, तं जहा અને કરશે, જેમકે - . TIMવરબિન્ન, ૨.રિસાવળિખૂં, ૩. વેળળ્યું ૧. જ્ઞાનાવરણીય, ૨, દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોબિન્ને . માર્ચ, ૬. મેં ૭, નોર્થ૮, અંતરાડ્યા ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અંતરાય. द. १. रइया णं अट्ठ कम्मपगडीओ चिणिंसु वा, ૧. નરયિકોએ આઠ કર્મ પ્રકૃતિઓનો ચય કરેલ છે, चिणंति वा, चिणिस्संति वा, तं जहा કરે છે અને કરશે, જેમકે - . વિરબિન્ને ગાવ- ૮, અંતરાફા ૧. જ્ઞાનાવરણીય યાવતુ- ૮. અંતરાય. ટું, ૨-૨૪, ર્વ તિર-નવ- વેળાવાળો ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy