SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન પૂર્વ-વિષા-બંધ-નવીર-વેવ તહ શિષ્ના જેવ । एवमेव जीवाईया बेमाणिया पज्जवसाणा अट्ठारस दंडगा भाणियव्वा । ૬. - ઝાળં. ઞ. ૮, સુ. ૬૬૬ ૨૨. ૨૩વીસરંડભુ પહિયા પહિય માળે ગંધાડુ વરૂવપ્ન- ૨૨, ચોવીસ દંડકોમાં ચલિત-અચલિત કર્મોનાં બંધાદિનું પ્રરુપણ : दं. १, नेरइया णं भंते ! जीवाओ किं चलियं कम्म बंधंति अचलियं कम्मं बंधंति ? उ. गोयमा ! नो चलियं कम्मं बंधंति, अचलियं कम्मं વંયંતિ । પૂર્વ ર્. કીતિ, રૂ. યેવંતિ, ૪. ગોયČતિ, ૧. સંામંતિ, ૬. નિહત્ત્તતિ, છ. નિાતિ, સવ્વેતુ नो चलियं, अचलियं । प. दं. १. नेरइया णं भंते! जीवाओ किं चलियं कम्मं निज्जरेंति, अचलियं कम्मं निज्जरेंति ? उ. गोयमा ! चलियं कम्मं निज्जरेंति, नो अचलियं कम्मं निज्जरेंति । ' ૨. ૨-૨૪. વૅ -નાવ- વેમાળિયાળું । - વિયા. સ. o, ૩. ?, સુ. ૬/૨-૨૦ ૨૨. લીવ-પરવીસરંકનુ ોહાફ પઢાળે િમ્માનિળા, ૨૩, परूवणं प. (१) जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिंसु ? उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठकम्मपगडीओ વિળિસુ, તં નહા ૨. જોહેળ, ૨. માળેળ, રૂ. માયાળુ, ૪. જોમેળ | ૐ. ૧-૨૪. નેફ્યા -ખાવ- તેમાળિયા ( प. (२) जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणंति ? ૧૪૯૫ આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું જાણવું જોઈએ. આ પ્રમાણે વૈમાનિકો સુધી સમુચ્ચય જીવોમાં આ અઢાર દંડક (આલાપક) કહેવા જોઈએ. ?. Jain Education International પ્ર. દં.૧, ભંતે ! શું નૈરયિક જીવ પ્રદેશોથી ચલિત (અસ્થિર) કર્મને બાંધે છે, અચલિત (સ્થિર) કર્મને બાંધે છે ? ઉ. ગૌતમ ! તે ચલિત કર્મને બાંધતા નથી, પરંતુ અચલિત કર્મને બાંધે છે. આ પ્રમાણે અચલિત કર્મનું (૨) ઉદીરણા, (૩) વેદન, (૪) અપવર્તન, (૫) સંક્રમણ, (૬)નિધત્તન અને(૭)નિકાચન કરે છે. આ બધા પદોમાં અચલિત (કર્મ) કહેવા જોઈએ, ચલિત (કર્મ) કહેવુ ન જોઈએ. પ્ર. દં.૧, ભંતે ! શું નૈરયિક જીવ પ્રદેશોથી ચલિત કર્મની નિર્જરા કરે છે કે અચલિત કર્મની નિર્જરા કરે છે ? ઉ. ગૌતમ ! ચલિત કર્મની નિર્જરા કરે છે, અચલિત કર્મની નિર્જરા કરતા નથી. દં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. જીવ-ચોવીસ દંડકોમાં ક્રોધાદિ ચાર સ્થાનોં દ્વારા આઠ કર્મોનું ચયાદિ પ્રરુપણ : પ્ર. (૧) ભંતે ! જીવોએ કેટલા સ્થાનો (કારણો)થી આઠ-કર્મ પ્રકૃતિઓનું ચય કરેલ છે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનું ચય કરેલ છે, જેમકે - ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. દં.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. (૨) ભંતે ! જીવ કેટલા કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનું ચય કરે છે ? ગાય - • बंधोदय- वेदोव्बट्ट-संकमे तह निहत्तण- निकाए । अचलियं कम्मं तु भवे चलितं जीवाउ निज्जरए । For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy