SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणंति, तं जहाછે. જોકે, ૨. મા, રૂ. માયા, ૪. સ્ત્રોમેof I ૮. -૨૪. હવે નેરા -નવ-માળિયા प. (३) जीवाणंभंते! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिस्संति? उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिस्संति, तं जहा૧. શvi, ૨, મvi, ૩, માથા ૪. મે | ઢં. ૨-૨૪. હવે જેરા -નવ-માળિયા प. (४) जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणिंसु ? उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणिंसु, तं जहा૬. વોહેvi, ૨. માળે, રૂ. માયા, ૪, બે . હું ૨-૨૪, પર્વ નેર -ના- ઉ. ગૌતમ! ચાર કારણોથી આઠ પ્રકૃતિઓનું ચય કરે છે, જેમકે - ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. ૬.૧-૨૪. આ પ્રમાણે નરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. (૩)અંતે! જીવ કેટલા સ્થાનો અર્થાત્ (કારણો)થી આઠ કર્મ પ્રકૃતિઓનું ચય કરશે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનો ચય કરશે, જેમકે - ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. (૪) ભંતે ! જીવોએ કેટલા સ્થાનોથી આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કરેલ છે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કરેલ છે, જેમકે – ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. ૮.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. (૫) ભંતે ! જીવ કેટલા કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કરે છે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી આઠ કર્મપ્રકૃતિઓનો ઉપચય કરે છે, જેમકે - ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. ૮.૧-૨૪, આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. (૬) આ પ્રમાણે ઉપચય પણ કરશે એવું કહેવું જોઈએ. પ્ર. (૭-૯) ભંતે ! જીવોએ કેટલા કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનો બંધ કરેલ છે, કરે છે અને કરશે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. प. (५) जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणंति ? उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणंति, तं जहा૨. ક્રોઇ, ૨. માઇ, રૂ. માથા[, ૪. તમેvi, . ૬-૨૪. જે નેહા -- માળિયા (૬) લંડવજિજિતિ प. (७-९) जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ बंधिंसु, बंधंति, बंधिस्संति ? उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ बंधिंसु, बंधंति, बंधिस्संति, तं जहा૨. કોટ્ટ, ૨. માળ, રૂ. માયા, ૪. ટોમેf I સં. -૨૪. પૂર્વ ને - - વેમrmયT / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy