________________
૧૪૯૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
३. आयरियउवज्झायाणं अवण्णं वयमाणे,
૩. આચાર્ય-ઉપાધ્યાયનાં અવર્ણવાદ કરવાથી, ४. चाउवण्णस्स संघस्स अवण्णं वयमाणे,
૪, ચતુર્વિધ સંઘનાં અવર્ણવાદ કરવાથી, ५.विविक्क-तव बंभचेराणं देवाणं अवण्णं वयमाणे,
૫. તપ અને બ્રહ્મચર્યનાં વિપાકથી દિવ્ય-ગતિને
પ્રાપ્ત દેવોનાં અવર્ણવાદ કરવાથી. (ख) पंचहिं ठाणेहिं जीवा सुलभबोहियत्ताए कम्म (ખ) પાંચ સ્થાનોથી જીવ સુલભ બોધિવાળા કર્મોનો पकरेंति, तं जहा
બંધ કરે છે, જેમકે - ૨. મરદંતાdi avor તમને,
૧. અહંન્તોના વર્ણવાદ (પ્રશંસા) કરવાથી, २. अरहंतपण्णत्तस्स धम्मस्स वणं वयमाणे,
૨. અહ-પ્રજ્ઞપ્ત ધર્મનો વર્ણવાદ કરવાથી, ३. आयरियउवज्झायाणं वण्णं वयमाणे,
૩. આચાર્ય-ઉપાધ્યાયનાં વર્ણવાદ કરવાથી, ४. चाउवण्णस्स संघस्स वण्णं वयमाणे,
૪. ચતુર્વિધ સંઘનાં વર્ણવાદ કરવાથી, ५. विविक्क-तव बंभचेराणं देवाणं वण्णं वयमाणे।
૫. તપ અને બ્રહ્મચર્યનાં વિપાકથી દિવ્યગતિને - ટા. મ. ૬, ૩. ૨, મુ. ૪૨૬
પ્રાપ્ત દેવોનાં વર્ણવાદ કરવાથી. ૨. ગામિત્વત્તા મ વં તપવન- ૧૬. ભાવી કલ્યાણકારી કર્મબંધનાં હેતુઓનું પ્રરુપણ :
दसहिं ठाणेहिं जीवा आगमेसिभददत्ताए कम्मं पकरेंति, દસ સ્થાનોથી જીવ ભાવી કલ્યાણકારી કર્મનો બંધ કરે તે નદી -
છે, જેમકે -
૧. અનિદાનતા - નિદાન ન કરવાથી, ૨. લિસિંપvયા,
૨. દષ્ટિ સંપન્નતા - સમ્યક્દષ્ટિ સંપન્નતાથી, રૂ. નોકવાદિયાણ,
૩. યોગવાહિતા - સમાધિપૂર્ણ જીવનથી, ૪. વંતિવમથાઈ,
૪. ક્ષાન્તિ ક્ષમણતા-સમર્થ હોવા છતાં પણ ક્ષમા કરવાથી, છે. નિતિંદ્રિયાપુ,
૫. જીતેન્દ્રિયતા- ઈન્દ્રિયવિજેતા હોવાથી, ૬. કમાયા ,
૬. અમાઈત્વ- નિષ્કપટતાથી, ૭. પાસત્યથા,
૭. અપાર્થસ્થતા- શિથિલાચારી ન હોવાથી, ૮. સુસાઇUTયાણ,
૮. સુશ્રામય- શુદ્ધ સંયમાચારનું પાલન કરવાથી, ९. पवयणवच्छल्लयाए,
૯. પ્રવચન વત્સલતા-પ્રવચનનાં પ્રતિ અનુરાગ રાખવાથી, ૧૦. પવય ભાવાયા છે
૧૦. પ્રવચન-ઉદ્દભાવનતા-પ્રવચન પ્રભાવના કરવાથી, - ટા. . ૨૦, સુ. ૭૫૮ १७. तित्थयरनाम कम्मस्स बंध हेउ परूवणं
૧૭. તીર્થંકરનામ કર્મનાં બંધ હેતુઓનું પ્રરુપણ : इमेहिं वीसाएहिं कारणेहिं आसेवियएहिं तित्थयरनामगोय આ વીસ કારણોનાં સેવનથી તીર્થંકર નામ ગોત્ર કર્મનો कम्म बंधइ, तं जहा -
બંધ થાય છે, જેમકે – ૨. રિહંત, ૨. સિદ્ધ, રૂ. પવથળ, ૪. ગુe, ૬. થેર, (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) પ્રવચન-શ્રુતજ્ઞાન, ૬. વસુખ, ૭, તવસ્સી
(૪) ગુરુ, (૫) સ્થવીર, (૬) બહુશ્રુત, (૭) તપસ્વી. वच्छलया य तेसिं, ८. अभिक्खणाणोवओगे य।
આ સાતેયનાં પ્રતિ વાત્સલ્યભાવ રાખવો, (૮) વારંવાર
જ્ઞાનનો ઉપયોગ કરવો. ૧. હંસ, ૨૦. વિષાણુ, ૨૧. સાવરૂ ૫, ૨૨. સીજીવા (૯) દર્શન- સમ્યકત્વની વિશુદ્ધતા, (૧૦) જ્ઞાનાદિકનો નિરારં.
વિનય કરવો, (૧૧) છ આવશ્યકોનું પાલન કરવું, (૧૨)ઉત્તરગુણો અને મૂળગુણોનો નિરતિચાર પાલન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org