________________
કર્મ અધ્યયન
૧૪૯૧
૧૪ નીવ-પકવીસર્વસુ સવાસાયણિM વેક્સ ૧૪. જીવ ચોવીસ દંડકોમાં સાતા-અસાતા-વેદનીય કર્મ बंध हेउ
બંધનાં હેતુ : प. (क) अस्थि णं भंते ! जीवाणं सातावेयणिज्जा પ્ર. (ક) ભંતે ! શું જીવોનાં સાતવેદનીય કર્મ બંધાય कम्मा कज्जति ?
છે ? ૩. દંતા, નથી ! મલ્પિા
ઉ. હા, ગૌતમ ! બંધાય છે. प. कहं णं भंते ! जीवाणं सातावेयणिज्जा कम्मा પ્ર. ભંતે! જીવોનાં સાતવેદનીય કર્મ કેવી રીતે બંધાય
વનંતિ ? उ. गोयमा! पाणाणुकंपाए, भूयाणुकंपाए, जीवाणुकंपाए, ગૌતમ ! પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્વો પર सत्ताणुकंपाए, बहूणं पाणाणं -जाव- सत्ताणं
અનુકંપા કરવાથી તથા ઘણા પ્રાણીઓ -વાવअदुक्खणयाए, असोयणयाए, अजूरणयाए, સત્વોને દુ:ખ ન આપવાથી, તેને શોક ઉત્પન્ન ન अतिप्पणयाए, अपिट्टणयाए, अपरितावणयाए
કરાવવાથી, ચિંતા ઉત્પન્ન ન કરાવવાથી, વિલાપ एवं खलु गोयमा ! जीवाणं सातावेयणिज्जा कम्मा
ન કરાવવાથી, પીડા ન આપવાથી, પરિતાપના વન્નતિના
ન આપવાથી ગૌતમ ! આ પ્રકારથી જીવોને
સાતાવેદનીય કર્મ બંધાય છે. હું ૨-૨૪, નેફરાળવિ-Mવિ- માળિયા
૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી
(સાતા વેદનીય બંધવિષયક) વર્ણન કરવું જોઈએ. प. (ख)अत्थि णं भंते ! जीवाणं असातावेयणिज्जा પ્ર. (પ)ભંતે ! શું જીવોનાં અસાતવેદનીયકર્મ બંધાય
कम्मा कज्जति? ૩. દંતા, શોથમાં ! અત્યિ |
ઉ. હા, ગૌતમ ! બંધાય છે. प. कहं णं भंते ! जीवाणं असातावेयणिज्जा कम्मा પ્ર. ભંતે ! જીવોનાં અસાતાવેદનીય કર્મ કેવી રીતે વનંતિ ?
બંધાય છે ? उ. गोयमा! परदुक्खणयाए, परसोयणयाए, परजूरणयाए, ગૌતમ ! બીજાને દુઃખ આપવાથી, બીજા જીવોને परतिप्पणयाए, परपिट्टणयाए, परपरितावणयाए,
શોક ઉત્પન્ન કરાવવાથી, ચિંતા ઉત્પન્ન કરાવવાથી बहूर्णपाणाणं-जाव-सत्ताणंदुक्खणयाए,सोयणयाए
વિલાપ કરાવવાથી, પીડા આપવાથી, પરિતાપના -जाव-परितावणयाए।
આપવાથી તથા ઘણા પ્રાણીઓ -વાવત- સત્વોને દુ:ખ પહુચાડવાથી, શોક ઉત્પન્ન કરાવવાથી
વાવતુ- તેને પરિતાપના આપવાથી. एवं खलु गोयमा ! जीवाणं असातावेयणिज्जा
ગૌતમ! આ પ્રમાણે જીવોનાં અસતાવેદનીય કર્મ कम्मा कज्जति।
બંધાય છે. ટું ?-૨૪પર્વ નેફરાળ રિ-નવ-મણિયા
દં.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી - વિચા. સ. ૭, ૩. ૬, કુ. ૨૨-૩૦
(અસાતા વેદનીયબંધ વિષયક) વર્ણન કરવું જોઈએ. . કુન્દ્રમ-કુમો િચ મ વૈષ હેડ વો- ૧૫. દુર્લભ-સુલભ બોધિવાળા કર્મ બંધનાં હેતુનું પ્રરુપણ : () ઉર્દિ કાર્દિ નીવા હુન્જમવોદિયTI — (ક) પાંચ સ્થાનોથી જીવ દુર્લભ બોધિવાળા કર્મોનો पकरेंति, तं जहा -
બંધ કરે છે, જેમકે – १. अरंहताणं अवण्णं वयमाणे,
૧. અહિન્તોનો અવર્ણવાદ (દોષારોપણ) કરવાથી. २. अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वयमाणे,
૨. અહ-પ્રજ્ઞપ્ત ધર્મનું અવર્ણવાદ કરવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org