SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૪૯૧ ૧૪ નીવ-પકવીસર્વસુ સવાસાયણિM વેક્સ ૧૪. જીવ ચોવીસ દંડકોમાં સાતા-અસાતા-વેદનીય કર્મ बंध हेउ બંધનાં હેતુ : प. (क) अस्थि णं भंते ! जीवाणं सातावेयणिज्जा પ્ર. (ક) ભંતે ! શું જીવોનાં સાતવેદનીય કર્મ બંધાય कम्मा कज्जति ? છે ? ૩. દંતા, નથી ! મલ્પિા ઉ. હા, ગૌતમ ! બંધાય છે. प. कहं णं भंते ! जीवाणं सातावेयणिज्जा कम्मा પ્ર. ભંતે! જીવોનાં સાતવેદનીય કર્મ કેવી રીતે બંધાય વનંતિ ? उ. गोयमा! पाणाणुकंपाए, भूयाणुकंपाए, जीवाणुकंपाए, ગૌતમ ! પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્વો પર सत्ताणुकंपाए, बहूणं पाणाणं -जाव- सत्ताणं અનુકંપા કરવાથી તથા ઘણા પ્રાણીઓ -વાવअदुक्खणयाए, असोयणयाए, अजूरणयाए, સત્વોને દુ:ખ ન આપવાથી, તેને શોક ઉત્પન્ન ન अतिप्पणयाए, अपिट्टणयाए, अपरितावणयाए કરાવવાથી, ચિંતા ઉત્પન્ન ન કરાવવાથી, વિલાપ एवं खलु गोयमा ! जीवाणं सातावेयणिज्जा कम्मा ન કરાવવાથી, પીડા ન આપવાથી, પરિતાપના વન્નતિના ન આપવાથી ગૌતમ ! આ પ્રકારથી જીવોને સાતાવેદનીય કર્મ બંધાય છે. હું ૨-૨૪, નેફરાળવિ-Mવિ- માળિયા ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી (સાતા વેદનીય બંધવિષયક) વર્ણન કરવું જોઈએ. प. (ख)अत्थि णं भंते ! जीवाणं असातावेयणिज्जा પ્ર. (પ)ભંતે ! શું જીવોનાં અસાતવેદનીયકર્મ બંધાય कम्मा कज्जति? ૩. દંતા, શોથમાં ! અત્યિ | ઉ. હા, ગૌતમ ! બંધાય છે. प. कहं णं भंते ! जीवाणं असातावेयणिज्जा कम्मा પ્ર. ભંતે ! જીવોનાં અસાતાવેદનીય કર્મ કેવી રીતે વનંતિ ? બંધાય છે ? उ. गोयमा! परदुक्खणयाए, परसोयणयाए, परजूरणयाए, ગૌતમ ! બીજાને દુઃખ આપવાથી, બીજા જીવોને परतिप्पणयाए, परपिट्टणयाए, परपरितावणयाए, શોક ઉત્પન્ન કરાવવાથી, ચિંતા ઉત્પન્ન કરાવવાથી बहूर्णपाणाणं-जाव-सत्ताणंदुक्खणयाए,सोयणयाए વિલાપ કરાવવાથી, પીડા આપવાથી, પરિતાપના -जाव-परितावणयाए। આપવાથી તથા ઘણા પ્રાણીઓ -વાવત- સત્વોને દુ:ખ પહુચાડવાથી, શોક ઉત્પન્ન કરાવવાથી વાવતુ- તેને પરિતાપના આપવાથી. एवं खलु गोयमा ! जीवाणं असातावेयणिज्जा ગૌતમ! આ પ્રમાણે જીવોનાં અસતાવેદનીય કર્મ कम्मा कज्जति। બંધાય છે. ટું ?-૨૪પર્વ નેફરાળ રિ-નવ-મણિયા દં.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી - વિચા. સ. ૭, ૩. ૬, કુ. ૨૨-૩૦ (અસાતા વેદનીયબંધ વિષયક) વર્ણન કરવું જોઈએ. . કુન્દ્રમ-કુમો િચ મ વૈષ હેડ વો- ૧૫. દુર્લભ-સુલભ બોધિવાળા કર્મ બંધનાં હેતુનું પ્રરુપણ : () ઉર્દિ કાર્દિ નીવા હુન્જમવોદિયTI — (ક) પાંચ સ્થાનોથી જીવ દુર્લભ બોધિવાળા કર્મોનો पकरेंति, तं जहा - બંધ કરે છે, જેમકે – १. अरंहताणं अवण्णं वयमाणे, ૧. અહિન્તોનો અવર્ણવાદ (દોષારોપણ) કરવાથી. २. अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वयमाणे, ૨. અહ-પ્રજ્ઞપ્ત ધર્મનું અવર્ણવાદ કરવાથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy