SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯૦ ૩. ગોયમા ! તું જેવા કં. -૨૪. વ ખેરડ્યા -ખાવ- યેમાળિયા ) ૩. ગોયમા ! છંતા, ત્યિા ૬. - ૫૧. ૧. ૨૨, ૩. o, સુ. ૨૬૬૭-૬° ૨૩. નીવ પડવીસવંડણુ વસ-૨૧ જમ્મુ વેધ હે૩-૧૩, જીવ-ચોવીસ દંડકોમાં કર્કશ-અકર્કશ કર્મ બંધનો હેતુ : प. (क) अत्थि णं भंते ! जीवाणं कक्कसवेयणिज्जा कम्मा कज्जंति ? कहं णं भंते ! जीवा णं कक्कसवेयणिज्जा कम्मा નંતિ ? ૩. ગોયમા! પાવાળુળ-ખાવ-મિછાવંતળસર્જોળ, एवं खलु गोयमा ! जीवा णं कक्कसवेयणिज्जा कम्मा कज्जति । प. दं. १. अत्थि णं भंते ! नेरइयाणं कक्कसवेयणिज्जा कम्मा कज्जंति ? ૩. ગોયમા ! વ ચેવ । કું. ૨-૨૪. તું -ખાવ- તેમાળિયાળ । प. (ख) अत्थि णं भंते ! जीवाणं अकक्कसवेयणिज्जा कम्मा कज्जंति ? ૩. ગોયમા ! દંતા, અસ્થિ । T. ૬. कहं णं भंते ! जीवाणं अकक्कसवेयणिज्जा कम्मा નંતિ ? ૩. ગોયમા ! વાળા વાયવેરમળેળું ખાવ- પરિદવેરમળેળ, જોહવિવેગેનું -ખાવ-મિાવંસળસ - विवेगेणं, एवं खलु गोयमा ! जीवाणं अकक्कसवेयणिज्जा कम्मा कज्जति । दं. १. अत्थि णं भंते! नेरइयाणं अकक्कसवेयणिज्जा कम्मा कज्जंति ? ૩. ગોયમા ! જો ફળદ્ધે સમવ્હે ૐ. ૨-૨૪. ́ -નાવ- તેમાળિયાળ । ૐ. ૨૨. વરે-મનુસ્માળું નદા નીવાળું । Jain Education International - વિયા. સ. ૭, ૩. ૬, સુ. -૨૨ For Private ઉ. ગૌતમ ! પૂર્વવત્ જાણવું જોઈએ. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. પ્ર. પ્ર. (ક) ભંતે ! શું જીવોનાં કર્કશ વેદનીય (અત્યંત દુ:ખથી ભોગવા યોગ્ય) કર્મ બંધાય છે? હા, ગૌતમ ! બંધાય છે. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી સમજવું જોઈએ. ઉ. ગૌતમ ! પ્રાણાતિપાત –યાવત્- મિથ્યાદર્શનશલ્યથી આ પ્રમાણે ગૌતમ ! (૧૮ આશ્રવદ્વારોથી) કર્કશ વેદનીય કર્મ બંધાય છે. ઉ. પ્ર. ભંતે ! જીવોનાં કર્કશવેદનીય કર્મ કેવી રીતે બંધાય છે ? પ્ર. દં.૧ ભંતે ! શું નૈરયિક જીવોનાં કર્કશવેદનીય કર્મ બંધાય છે ? ઉ. હા, ગૌતમ ! પૂર્વકથનાનુસાર બંધાય છે. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. પ્ર. (ખ) ભંતે ! શું જીવોનાં અકર્કશ વેદનીય (સુખ પૂર્વક ભોગવા યોગ્ય) કર્મ બંધાય છે ? હા, ગૌતમ બંધાય છે. ભંતે ! જીવોનાં અકર્કશવેદનીય કર્મ કેવી રીતે બંધાય છે ? ઉ. ગૌતમ ! પ્રાણાતિપાત વિરમણ યાવત- પરિગ્રહવિરમણથી, ક્રોધ-વિવેકથી -યાવત- મિથ્યાદર્શન શલ્ય વિવેકથી આ પ્રમાણે ગૌતમ ! જીવોનાં (૧૮ સંવરસ્થાનોથી) અકર્કશવેદનીય કર્મ બંધાય છે. પ્ર. દ.૧. ભંતે ! શું નૈરયિક જીવોનાં અકર્કશવેદનીય કર્મ બંધાય છે ? Personal Use Only ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (નૈયિકોને અકર્કશ વેદનીય કર્મોનો બંધ થતો નથી) ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવુ જોઈએ. નં. ૨૧. વિશેષ : મનુષ્યોનું વર્ણન ઔધિક જીવોનાં સમાન કહેવું જોઈએ. (તેને બંને પ્રકારનાં કર્મ બંધ થાય છે.) www.jainelibrary.cirg
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy