SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૪૮૯ २६. जे कहाहिगरणाई, संपउंजे पुणो-पुणो । ૨૬. જે વ્યક્તિ સર્વ તીર્થો (ધર્મો)માં ભેદનાં માટે કથા सव्वतित्थाणं भेयाणं. महामोहं पकुव्वइ ॥ અને અધિકરણ (હિંસક સાધનોનું વારંવાર સંપ્રયોગ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. २७. जे य आहम्मिए जोए. संपउंजे पुणो-पुणो । ૨૭. જે વ્યક્તિ પોતાની પ્રશંસા અને મિત્રો માટે અધાર્મિક साहाहे उ सहीहे उं, महामोहं पकुव्वइ ।। યોગોનું (મંત્ર, તંત્ર, વશીકરણ આદિ) વારંવાર સંપ્રયોગ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. २८. जे य माणुस्सए भोए, अदुवा पारलोइए । ૨૮. જે વ્યક્તિ માનવીય અને પરલોક સંબંધી ભોગોનું तेऽतिप्पयंतो आसयइ, महामोहं पकुव्वइ ।। અતૃપ્તભાવથી આસ્વાદન કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. २९. इड्ढी जुई जसो वण्णो, देवाणं बलवीरियं । ૨૯. જે વ્યક્તિ દેવોની ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ અને तेसिं अवण्णिमं बाले, महामोहं पकुव्वइ । બળ-વીર્યનું અવર્ણવાદ કરે છે તે અજ્ઞાની મહામોહનીય કર્મનો બંધ કરે છે. ३०. अपस्समाणो पस्सामि, देवे जक्खे य गुज्झगे ૩૦. જે જિનની જેમ પોતાની પૂજાનો અભિલાષી अण्णाणी जिणपूयट्ठी, महामोहं पकुब्वइ' ॥ થઈને દેવ, યક્ષ અને વ્યંતરદેવને ન જોવા છતાં પણ કહે છે કે હું જોઈ શકુ છું”, તે અજ્ઞાની - તુસા. ૩. ૧ મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૨. ગીર-વીસ લgg પાડી બે મવદ- ૧૨. જીવ અને ચોવીસ દંડકોમાં આઠ કર્મ પ્રકૃતિઓનો કયા પ્રકારથી બંધ થાય છે : प. कहण्णं भंते ! जीवे अट्ठ कम्मपगडीओ बंधइ ? પ્ર. ભંતે ! જીવ આઠ કર્મ પ્રવૃતિઓને કેવી રીતે બાંધે उ. गोयमा ! नाणावरणिज्जस्स कम्मस्स उदएणं दरिसणावरणिज्जं कम्मं णियच्छइ, दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणंदसणमोहणिज्जं कम्मं णियच्छइ, दसणमोहणिज्जस्स कम्मस्स उदएणं मिच्छत्तं णियच्छइ, मिच्छत्तेणं उदिण्णेणं अट्ठ कम्मपयडीओ बंधइ। एवं खलु गोयमा ! जीवे अट्ठ कम्मपगडीओ बंधइ। ઉ. ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયથી (જીવ) દર્શનાવરણીય કર્મને નિશ્ચય જ પ્રાપ્ત કરે છે. દર્શનાવરણીય કર્મનાં ઉદયથી (જીવ) દર્શન મોહનીય કર્મને નિશ્ચય જ પ્રાપ્ત કરે છે. દર્શન મોહનીય કર્મનાં ઉદયથી મિથ્યાત્વને નિશ્ચય જ પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વનાં ઉદયથી (જીવ) નિશ્ચય આઠ કર્મ પ્રકૃતિઓને બાંધે છે. આ પ્રમાણે ગૌતમ ! જીવ આઠ કર્મ પ્રવૃતિઓને બાંધે છે. પ્ર. ૬.૧. ભતે ! નારક આઠ કર્મ પ્રકૃતિઓને કેવી રીતે બાંધે છે. ઉ. ગૌતમ! પૂર્વવત જાણવું જોઈએ. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું જોઈએ. પ્ર. ભંતે ! ઘણા જીવ આઠ કર્મ પ્રકૃતિઓને કેવી રીતે બાંધે છે ? प. दं. १. कहण्णं भंते ! णेरइए अट्ठ कम्मपगडीओ વંધઃ? ૩. નાયમ! પુર્વ સેવા. ટું૨-૨૪, પુર્વ -નવ-માળિg प. कहण्णं भंते ! जीवा अठ कम्मपगडीओ बंधंति ? ૨. સમ. સમ. ૦, સુ. ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy