SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન ૧૩૬૧ ૨૬. વેચનાને સર્વ ૧૬. વેદનાઓનું સ્વરૂપ : ૫. વિ તે ? પ્ર. તે વેદનાઓ કેવી હોય છે ? ૩. ઠંડુ મદfમ, પથ--તવ-તત્કા નારક જીવોને લોઢાના વિશાળ પાત્રમાં, સાંકડા भट्टभज्जणाणि य, लोहकडाहुक्कडणाणि य, મુખવાળા ઘડાના આકારના મહાકુંભમાં રંધાવાનાં, कोट्ट-बलिकरण-कोट्टणाणि य, सामलि ઓગળવાનાં, તવા પર રોટલીની જેમ શેકાવાનાં, तिक्खग्ग-लोहकंटक-अभिसरणापसारणाणि, તેલના તાવડામાં પૂરી આદિની જેમ તળવાનાં, फालण-विदारणाणि य, अवकोडगबंधणाणि, તાવડામાં શેકાતા ચણા આદિની જેમ શેકવાનાં लट्ठिसयतालणाणि य, गलगंबलुल्लंबणाणि, લોઢાની કઢાઈમાં ઈક્ષ રસની જેમ ઓઢાવવા જેવા सुलग्गभेयणाणि य आएसपवंचणाणि खिंसण દુ:ખો અનુભવે છે. દેવીની સામે બલિની જેમ હાથપગ આદિ અવયવોનું છેદન કરવામાં આવે विमाणणाणि विघुट्ठपणिज्जणाणि वज्जवज्झसय છે. શરીરનાં ટુકડા ટુકડા કરાય છે. સમર વૃક્ષનાં माईकाणि य। લોહકંટકનાં સમાન અણીદાર કાંટાઓ ઉપર તેમનું કર્ષણોપકર્ષણ કરાય છે. અર્થાતુ આગળ-પાછળ ખેંચવામાં આવે છે. લાકડાની જેમ તેને ચીરવામાં આવે છે, વસ્ત્રની જેમ ફાડવામાં આવે છે. તેમના હાથ પગ બાંધવામાં આવે છે. ત્યાં તેમને સેંકડો લાઠીઓનો માર પડે છે. તેમના ગળામાં ફંદા બાંધીને વૃક્ષોની ડાળિયો પર લટકાવવામાં આવે છે. શૂળની અણીથી તેમનાં શરીરનું ભેદન કરવામાં આવે છે. અસત્ય વસ્તુના આદેશ વડે ઠગવામાં આવે છે. તેની ભર્સના કરીને અપમાનિત કરાય છે. एवं ते पुवकम्मकयसंचओवतत्ता-निरयग्गि પૂર્વમાં કરેલા પાપોનું સ્મરણ કરાવીને તેમને महग्गि-संपलित्तागाढदुक्खं महब्भयं कक्कसं असायं વધ્યભૂમિમાં લઈ જવાય છે. ત્યાં વધ્ય જીવોની सारीरं माणसं च तिव्वं दुविहं वेएंति । સમાન અનેક પ્રકારથી દુ:ખ આપવામાં આવે છે. આ પ્રમાણે તે પાપકારી જીવ પૂર્વે ભવે કરેલા કર્મોનાં સંચયથી સંતપ્ત મહાઅગ્નિથી સંદીપ્ત થઈને નરકની તીવ્ર અગ્નિમાં જલે છે. અશાતાવેદનીયથી ઉત્પન્ન તે પાપત્યવાલ જીવ અતિશય દુ:ખવાળી મહા ભયવાળી અતિશય કઠોર, શારીરિક અને માનસિક બંને પ્રકારની તીવ્ર વેદનાનો અનુભવ કરે છે. वेयणं पावकम्मकारी बहूणि पलिओवम-सागरोव તે પાપકારી વેદનાને ઘણા જ પલ્યોપમ તથા माणि-कलुणं पालेंतिते अहाउयंजमकाइयतासिया સાગરોપમ પ્રમાણ કાળ સુધી સહન કરે છે, य सदं करेंति भीया। પોતાની આયુ સુધી યમકાયિક દેવો દ્વારા ત્રાસ પામે છે. તે ભયથી વ્યાકુળ બનેલા તે જીવો ત્યાં આર્તનાદ કરે છે. g, વિં તે? પ્ર. નારક જીવો કેવા-કેવા શબ્દો બોલે છે ? ૩. ‘વિમય સા!િ માય! વM!તા! નિતાપૂર્વ ઉ. હે મહાભાગ ! હે સ્વામિન્ ! હે ભાઈ ! હે પિતા ! मे, मरामि दुब्बलो, वाहिपीलिओ अहं किंदाणिऽसि હે તાત ! હે વિજયી ! તું મને છોડી દે, હું મરી રહ્યો एवं दारूणो निद्दयः ! मा देहि मे पहारं।' છું, હું નિર્બળ છું, હું વ્યાધિથી પીડાઈ રહ્યો છું, અત્યારે તમે મારા પ્રત્યે આ રીતે કઠોર અને નિર્દય કેમ બની રહ્યા છો ? મારા પર પ્રહાર ન કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy