SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. ના રિચ - ૧૫. નરકનો પરિચય : तेसु नरगेसु वयरामय-कुड्ड-रूद्द-निस्संधि-दार- તે નરકાવાસ વજૂની દિવાલોવાળાં છે, અત્યંત વિસ્તૃત विरहिय-निमद्दव-भूमितल-खरामरिस-विसम णिरय- છે. સંધિરહિત છે. અવર-જવર માટેનાં દ્વારોથી રહિત घरचारएसु, महोसिण-सयापतत्त दुग्गंध-विस्स-उब्वेय- છે અને મૃદુતાથી રહિત કઠોરમાં કઠોર, ઊંચા-નીચા जणगेसु, ભૂમિ ભાગવાળા છે, તેમાં સદા ઉષ્ણતાજન્ય વેદના રહ્યા કરે છે. તેઓ નિરંતર તાપથી વ્યાપ્ત રહે છે, જીવ ત્યાં ખરાબ દુર્ગધથી હંમેશા ઉદ્વિગ્ન રહે છે. बीभच्छ-दरिसणिज्जेसु, निच्च हिमपडलसीयलेसु, જોવામાં તે ઘણાં જ બેડોળ- ધૃણા થાય તેવા હોય છે, कालोभासेसु य, भीम-गंभीर-लोम-हरिसणेसु णिरभि- તેઓ સદા હિમનાં થરો જેવા શીતળ હોય છે. તેઓ रामेसु, निप्पडियार-वाहि-रोग-जरापीलिएसु, अईव- દેખાવે કાળા હોય છે. તે નરકવાસોનું વર્ણન સાંભળતાં निच्चंधकार तिमिस्सेसु पइभएसु ववग्गय-गह-चंद-सूर જ જીવોના શરીરનાં રોમાંચ ઉભા થઈ જાય છે. Tqત્ત- નોમુ, મેય-વસT-Hસ-g૬૪- ૬ શોભા વિનાનાં છે. અસાધ્ય કુષ્ઠ આદિ વ્યાધિયો, पूयरूहिरूक्किण्ण-विलीण-चिक्कण-रसिया-वावण्ण રોગો, વૃદ્ધાવસ્થા આદિ જે અવસ્થાઓ છે, તેમની कुहिय-चिक्खल कद्दमेसु, પીડાનો ત્યાં કોઈ ઈલાજ હોતો નથી. કાયમ ઘોરમાં ઘોર અંધકાર રહેવાથી તે નરકાવાસ ભયજનક હોય છે. ત્યાં ગ્રહ, ચંદ્ર, સૂર્ય કે નક્ષત્ર આદિનાં પ્રકાશનો અભાવ છે. મેદ, વસા, ચરબી માંસ, પરૂ, લોહી તે સ્થાનોમાં હોવાથી તે સ્થાન અત્યંત ધૃણાજનક હોય છે. કિચડ અને રક્તથી વ્યાપ્ત ગુંદરનાં જેવાં ચીકણાં તે સ્થાનો દુર્ગધમય રહે છે. कु कू लानल-पलित्त-जाल-मुम्मुर-असि-क्खुर- તેમનો સ્પર્શ ખદિરાગ્નિ જેવો, અગ્નિની જ્વાળા જેવો, करवत्तधारासु निसिय-विच्छुयडंक-निवायोवम्म- મુસ્કુરભસ્મ- મિશ્રિત અગ્નિકણો જેવો, તલવારની फरिस-अइदुस्सहेसु य, अत्ताणा असरणा कडुय- ધારના જેવો, ખુર-ખરીની ધાર જેવો, કરવતની ધાર परितावणेसु, अणुबद्ध निरंतर-वेयणेसु, जमपुरिस જેવો અને અત્યંત તીક્ષ્ણ વીંછીના ડંખ જેવો છે. તે संकुलेसु। સ્થાનો અત્યંત દુ:ખદાયી હોય છે. ત્યાંના નારક જીવો ત્રાણ રહિત અને અશરણ દશામાં હોય છે. તે નારક દારુણ દુઃખો દ્વારા ખૂબ જ સંતાપ ભોગવે છે તથા ત્યાં દરેક ક્ષણે અવિચ્છિન્ન અસહ્ય પીડા ભોગવવી પડે છે અને યમ દેવોથી સદા તે ઘેરાયેલાં હોય છે. तत्थ य अंतोमुहुत्तलद्धिभवपच्चएणं निव्वत्तेति उते सरीरं તે નરકોમાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં પ્રાપ્ત हुंडं बीभच्छ-दरिसणिज्जं बाहणगं अट्ठि-ण्हारू-णह- વૈક્રિયલબ્ધિ અને ભવપ્રત્યયથી નરકભવ સંબંધી रोम-वज्जियं असुभगं दुक्खविसहं । શરીરને બનાવી લે છે. તે શરીર હુડક સંસ્થાન, વિકૃત સ્વરૂપવાળું, બીભત્સ, ભયજનક, અસ્થિ, નસો, નખ અને વાટીથી રહિત, અશુભ અને દુ:ખોને સહન કરવામાં સમર્થ હોય છે. तओ य पज्जत्तिमुवगया इंदिएहिं पंचहिं वेएंति असुहाए આ પ્રકારની શરીરની રચના થઈ ગયા પછી (આહાર, वेयणाए उज्जल-बलविउल-कक्खड-खर फरूस- શરીર, ઈન્દ્રિય, પ્રાણ, ભાષા અને મન) પર્યાપ્તિઓને Tચંડ-ઘોર-વળ-રાહUTTI પ્રાપ્ત કરીને પાંચે ઈન્દ્રિયો દ્વારા અશાતારૂપ વેદનાથી ઉજ્જવળ, પ્રબળ, વિશાળ, કઠોર, તીક્ષ્ણ, નિષ્ઠુર, - . . ?, મુ. ૨૩-૨૪ પ્રગાઢ, પ્રચંડ, ભયાનક, વિકટ, ભીષણ, દારુણ આ પ્રકારની વેદનાથી જીવ નરકમાં દુ:ખનો અનુભવ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy