SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન ૧૩પ૯ . કે તે ? પ્ર. તે અનાર્ય જાતિ કંઈ કંઈ છે ? ૩. સવ-નવ-સવર-વધ્વર-ય-મુકોઃ -મ ઉ. શક, યવન (તુર્ક), શબર (ભીલ), બર્બર, કાય, तित्तिय-पक्कणिय-कुलक्ख-गोड-सींहल મુસંડોદ, ભડક, તિત્તિક, પક્કનિક, કુલાલ, ગૌડ, पारस-कोंच-अंध-दविल-विल्लल-पुलिंद-अरोस સિંહલ, પારસ, કૌંચ, આંધ્ર, દ્રાવિડ, બિલ્વલ, ટૉવ-પો -ધારા-વહસ્ત્રી-નન્સ-રામ પુલિંદ, આરોષ, ડોંબ, પૌક્કણ, ગાંધાર, બહલી मास-बउस-मलया-चुंचुया य चूलिया कोंकणगा દેશમાં ઉત્પન્ન થયેલ લોકો, એજ રીતે રોમ, માસ, सेय मेता पण्हव-मालव-महुर-आभासिय બકુશ, મલય, ચંચુક, ચૂલિક, કોંકણક, કનક, સંય, મેદ, પહવ, માલવ, મધુર, આભાષિક, અનક્ષ, સવ-જો-હૃાસિય-વ-વાસિયા-નેદુર ચીન, લાસિક, ખસ, ખાસિક, નિષ્ફર, મહારાષ્ટ્ર, मर-हट्ठमुट्ठिअ-आरब-डोंबिलग कुहण केकय મૌષ્ટિક, આરબ, ડોંબિલક, કુહણ, કેક, હૂણ, हूण-रोमग-रूरू-मरूया चिलाय विसयवासी य રોમક, રુરુ અને મસક ચિલાત દેશવાસી મનુષ્ય પવિતા જેમની બુદ્ધિ પાપ-કર્મમાં લીન રહે છે અને તે પ્રાણવધ કરનારા હોય છે. जलयर-थलयर-सणप्पयोरग-खहचर-संडास (પૂર્વોક્ત વિવિધ દેશો અને જાતિઓનાં લોકોનાં तोंडजीवोवघायजीवी । सण्णीणो य असण्णिणो य સિવાય) અન્ય જાતી અને અન્ય દેશીય લોગ પણ पज्जत्ते अपज्जत्ते य असुभ लेस-परिणामे एए अण्णे જે અશુભ લેક્ષા-પરિણામવાળા હોય છે તે य एवमाई करेंति पाणाइवायकरणं । જળચર, સ્થળચર, નખોર યુક્ત પગવાળા ચિતા, સુઅર, વાધ આદિ જીવો, ઉરગ- પેટે ચાલનારા સાંપ, બાજ આદિ નભચર પક્ષી, સંડાસી જેવી ચાંચવાળા ઢંક, કેક આદિ પક્ષીઓ, એ બધા જીવોની હિંસા કરીને પોતાનો જીવન નિર્વાહ કરનાર જીવો છે. તે સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોની હિંસા કરે છે. पावा, पावाभिगमा, पावरूई, पाणवहकयरई, જે પાપકર્મ કરવાને તત્પર હોય છે, પાપ પ્રવૃત્તિ पाणवहरूवाणुट्ठाणा पाणवहकहासु अभिरमंता જ જેમણે સ્વીકારેલી છે. જેમની બુદ્ધિ પાપમય થઈ तुट्ठा, पावं करेत्तु होंति य बहुप्पगारं । ગઈ છે, પાપકર્મમાં જ જેમની વૃત્તિ વધારેમાં - gટ્ટ. મ. ૨, સુ. ૨૧-૨૧ વધારે જાગૃત રહે છે. પ્રાણવધમાં જેમને મજા આવે છે, પ્રાણવધનું કાર્ય જ જેમનું એક અનુષ્ઠાન છે અને પ્રાણીઓની હિંસાત્મક વાર્તાઓમાં જ જેમને રસ પડે છે, એવા જીવો વિવિધ પાપો કરીને સંતોષ પામે છે. १४. पाणवह फलं ૧૪. પ્રાણવધનું ફળ : तस्स य पावस्स फलविवागं अयाणमाणा वड्दति महब्भयं આ પ્રાણવધરૂપ પાપવૃક્ષનું કડવું ફળ ભોગવવું પડશે, अविस्सामवेयणं दीहकालबहुदुक्खसंकडं नरयति- એ વાતને નહીં જાણનારા પાપી જીવો અત્યંત ભયપ્રદ रिक्खजोणिं। અને પ્રતિકાળ અનુભવાતી અશાતા ના વેદનાથી યુક્ત હોય અને જેમાં દીર્ઘકાળ સુધી જીવ વિવિધ શારીરિક અને માનસિક દુઃખોથી યુક્ત હોય તેવી નરક, તિર્યંચ યોનિને તેઓ વધારે છે. इओ आउक्खए चुया-असुभकम्मबहुला उववज्जति नरएसु આયુષ્યનો ક્ષય થતાં પ્રાણવધકારી જીવ મનુષ્ય हुलियं महालएसु। - gટ્ટ. મ. ૧. સુ. ૨૨ ભવમાંથી મરીને અશુભ કર્મના ભારથી દબાયેલા એવા તે જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy