SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૬ ૐ. ૧૮-૨૪. વંતરિયા, હરિરિયા, સન્મુનિपंचेंदिय-तिरिक्खजोणिया, गम्भवक्कं तिय-पंचेंदिय-तिरिक्खजोणिया, सम्मुच्छिम - मणूसा, वाणमंतर, जोइसिय, सोहम्मीसाणસબંધુમાર-માહિંદ-મો-સંત-સુચન सहस्सारकप्पदेवाय एए जहा नेरइया । गब्भवक्कंतियमणूस - आणय- पाणय आरण- अच्चुयगेवेज्जग- अणुत्तरोबवाइया य, एए जहodi एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववज्जंति' । - ૫૧. ૧.૬, સુ.૬૨૬-૬૩૧ १४. एगसमए सिद्धाणं सिज्झणा संखा परूवणं प. सिद्धाणं भंते ! एगसमएणं केवइया सिज्झति ? ૩. ગોયમા ! નહોાં વો વા, તો વા, તિīિ વા, उक्कोसेणं अट्ठसयं । - પળ. ૧.૬, સુ. ૬૨૬ १५. चउवीसदंडएसु अणंतरोववण्णगत्ताइ परूवणंप. दं. १. नेरइया णं भंते! किं अणंतरोववण्णगा परंपरोववण्णगा, अणंतरपरपंर अणुववण्णगा ? ૩. ગોયમા! મેરડ્યા અાંતરોવવĪ વિ, પરંપરોવवण्णगा वि, अणंतरपरंपर अणुववण्णगा वि । ૫. તે મેકેળ મંતે ! વં વુન્નર “नेरइया अणंतरोववण्णगा वि, परंपरोववन्नगा વિ, અનંતરપરંપર અનુવવળના વિ ?” उ. गोयमा ! जे णं नेरइया पढमसमयोववण्णगा ते णं नेरइया अणंतरोववण्णगा, जेनेरइया अपढसमयोववण्णगा ते णं नेरइया परंपरोववण्णगा, जे णं नेरइया विग्गहगतिसमावण्णगा, ते णं नेरइया अणंतरपरंपरअणुववण्णगा । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ નીવા. દ. રૂ, ૩. ૨, સુ. ૨૦૨ (૬) ?. Jain Education International ૧૫. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૬.૧૮-૨૪. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય, સમૂમિ પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક, સમ્પૂર્ચ્છિમ મનુષ્ય, વાણવ્યંતર, જયોતિષ્ક, સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, શુક્ર અને સહસ્ત્રારકલ્પનાં દેવોની ઉત્પત્તિની પ્રરુપણા નૈરયિકોનાં સમાન કરવી જોઈએ. ૧૪. એક સમયમાં સિદ્ધોનાં સિદ્ધ થવાની સંખ્યાનું પ્રરુપણ : પ્ર. ભંતે ! એક સમયમાં કેટલા સિદ્ધ થાય છે ? ગૌતમ ! (તે) જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ એક સો આઠ સિદ્ધ થાય છે. ઉ. ગર્ભજ મનુષ્ય આનત, પ્રાણત, આરણ, અચ્યુત (નવ) પ્રૈવેયક (પાંચ) અનુત્તરોપપાતિક દેવ, જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. ચોવીસ દંડકોમાં અનંતરો૫૫ન્નકાદિનું પ્રરુપણ : પ્ર. દં.૧, ભંતે ! શું નૈરયિક અનન્તરોપપન્નક છે, પરંપરો૫૫ન્નક છે કે અનન્તર પરંપરાનુંપપન્નક છે ? ઉ. ગૌતમ ! નૈયિક અનંતરોપપન્નક પણ છે, પરંપરોપપન્નક પણ છે, અનન્તરપરંપરાનું પપન્નક પણ છે. પ્ર ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "નૈરયિક અનન્તરોપપન્નક પણ છે, પરંપરોપપન્નક પણ છે અને અનન્તર પરંપરાનુપપન્નક પણ છે ?” ઉ. ગૌતમ ! જે નૈરયિકોને ઉત્પન્ન થયેલ હજી પ્રથમ સમય જ થયો છે તે (નૈરયિક) અનન્તરોપપન્નક છે. જે નૈરયિક પ્રથમ સમય સિવાય ઉત્પન્ન થનાર છે તે નૈરિયક પરંપરોપપન્નક છે. જે નૈયિક જીવ નરકમાં ઉત્પન્ન થવા માટે(હમણાં) વિગ્રહગતિમાં ચાલી રહ્યા છે, તે (નૈરયિક) અનંતરપરંપરાનુંપપન્નક છે. માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy