SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १४३. आउय खय कारणाणि ૧૪૩. આયુ ક્ષયનાં કારણ : सत्तविहे आउभेए पण्णत्ते, तं जहा આયુ ક્ષય (અકાળ મૃત્યુનાં સાત કારણ કહ્યા છે, જેમકે૨. બન્નવસાન, ૧. અધ્યવસાન - રાગાદિની તીવ્રતા, णिमित्ते, ૨. નિમિત્ત – શસ્ત્રપ્રયોગ આદિ, રૂ. મારે, ૩. આહાર - આહારની ન્યૂનાધિકતા, ૪. વેચUT, ૪. વેદના - નયન આદિની તીવ્રતમ વેદના, ૬. વરાછા, ૫. પરાઘાત - ખાડા આદિમાં પડવું, ૬. #ાસે, ૬. સ્પર્શ- સાંપ આદિનો સ્પર્શ, ૭. માનપાન, ૭. આન-અપાન અર્થાત ઉચ્છવાસ-નિઃશ્વાસનો નિરોધ, सत्तविहं भिज्जए आउयं ॥ આ સાત પ્રકારોથી આયુનો ક્ષય થાય છે. - - ટા. સ. ૭, સુ. ૧૬ ? ૨૪૮. મૂત્ર મપયડીને ગહogો ચંબિા પવ- ૧૪૪. મૂળ કર્મ પ્રકૃતિઓની જઘન્યોત્કૃષ્ટ બંધ સ્થિતિ આદિનું પ્રરુપણ : प. १. नाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं પ્ર. ૧. ભંતે! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા कालं बंधठिई पण्णत्ता? કાળની કહી છે ? ૩. સોયમા ! નહvi અંતમુહુd, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. અબાધાકાળ तिण्णि य वाससहस्साई अबाहा, જેટલા ન્યૂન કર્મ-સ્થિતિમાં જ કર્મ પુદગલોનો अबाहूणिया कम्मट्ठिई, कम्मणिसेगो। પ્રદેશ બંધ થાય છે. અર્થાત અબાધાકાળ જેટલી સ્થિતિમાં પ્રદેશ બંધ થતો નથી. २. एवं दरिसणावरणिज्जं पि। ૨. આ પ્રમાણે દર્શનાવરણીય કર્મની બંધ સ્થિતિ જાણવી જોઈએ. प. ३. वेयणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं પ્ર. ૩, ભંતે ! વેદનીય કર્મની બંધ સ્થિતિ કેટલા बंधठिई पण्णत्ता? કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेणं दो समया, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ બે સમયની છે. - उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. तिण्णि य वाससहस्साई अबाहा, તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. अबाहूणिया कम्मठिई. कम्मणिसेगो. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મ પ્રદેશબંધ થાય છે. प. ४. मोहणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं પ્ર. ૪. ભંતે ! મોહનીય કર્મની બંધ સ્થિતિ કેટલા बंधठिई पण्णत्ता? કાળની કહી છે ? ૩. કોચમા ! નહowજે અંતમુહુd, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, उक्कोसेणं सत्तरि सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર ક્રોડાકોડી સાગરોપમની છે. सत्त य वाससहस्साणि अबाहा, તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy