SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૧૭ अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो' । અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ-સ્થિતિમાં જ કર્મનિષેક અર્થાત્ પ્રદેશ બંધ થાય છે. प. ५. आउयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं પ્ર. ૫. અંતે ! આયુ કર્મની બંધ સ્થિતિ કેટલા बंधठिई पण्णत्ता ? કાળની કહી છે ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. उक्कोसेणं तेत्तीसंसागरोवमाणि पुवकोडितिभाग ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટિનાં ત્રીજા ભાગથી વધારે मभहियाणि। તેત્રીસ સાગરોપમની છે. (पुत्वकोडितिभागो अबाहा) (તેનો અબાધાકાળ પૂર્વ કોટિ ત્રીજાભાગનો છે.) अबाहूणिया कम्मट्ठिई, कम्मणिसेगो । અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક (પ્રદેશબંધ) થાય છે. ૫. ૬-૭, નામ-થાનું અંતે ! જમ્મસ વ ા પ્ર. ૬-, ભંતે ! નામ-ગોત્ર કર્મની બંધ સ્થિતિ કેટલા बंधठिई पण्णत्ता? કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेणं अट्ठ मुहुत्ता, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. दोण्णि य वाससहस्साणि अबाहा, તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. अबाहूणिया कम्मट्टिई कम्मणिसेगो। અબાધાકાળ જેટલી ન્યૂન કર્યસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ८. अंतरायं जहा नाणावरणिज्ज। ૮. અંતરાય કર્મની બંધ સ્થિતિ આદિ જ્ઞાનાવરણીય - વિચા. સ. ૬, ૩. ૩, કુ. ?? (-૭). કર્મનાં સમાન સમજી લેવી જોઈએ. ૧૪. ઉત્તર પડી નહોતદિમવાહવા - ૧૪૫. ઉત્તરકમ પ્રકૃતિઓની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અને અબાધાનું પ્રરુપણ : ૨. નાનાવર-પો ૧. જ્ઞાનાવરણની પ્રકૃતિઓ : प. नाणावरणिज्जस्स णं भंते! कम्मस्स केवइयं कालं પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ કેટલા ठिई पण्णत्ता? કાળની કહી છે ? ૩. કોચમા ! નહvu સંતોમુત્ત, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. तिण्णि य वाससहस्साई अबाहा, તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૨. હંસાવર-જીગો ૨. દર્શનાવરણની પ્રકૃતિઓ : प. (क) निद्दापंचयस्स णं भंते ! कम्मस्स केवइयं પ્ર. (ક) ભંતે ! નિદ્રાપંચક (દર્શનાવરણીય) કર્મની તા ટિક્ guત્તા ? સ્થિતિ કેટલા કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स तिण्णि य ઉ. ગૌતમ ! જધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं ભાગ ન્યૂન સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ (૩૭) ભાગની છે. ૧. સમ. એમ. ૭૦, મુ. ૪ ૨. ૩૪. બ. ૩ ૨, IT. ૨૨-૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy