SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૬ સર ૬. વંફ્લામે, ૬. સૂરજમે, ૫. ચન્દ્રાભ, ૬. સૂરાભ, ૭. સુપટ્ટામે, ૮, શનિવામાં ૭. સુપ્રતિષ્ઠાભ, ૮. અન્યર્ચાભ. एएसु णं अट्ठसु लोगंतियविमाणेसु अट्ठविहा लोगंतिया આ આઠ લોકાંતિક વિમાનોમાં આઠ પ્રકારનાં લોકાંતિક देवा पण्णत्ता, तं जहा દેવ કહ્યા છે, જેમકે – ૨-૨. સારસમાવી, ૧. સારસ્વત, ૨. આદિત્ય, રૂ. વહી, ૪. વUTT , ૩. વન્ડિ , ૪. વરુણ, ૬. તોય ચ, ६. तुसिया ૫. ગઈતોય, ૬. તુષિત, ૭. વાવીહા, ૮જિાવા, ૭. અવ્યાબાધ, ૮. અન્યર્ચ. વેવ વ વI - તા. ૪, ૮, . ૬ ૨૬ १०. सारस्सयाइ देवाणं संखा परिवारो य ૧૦. સારસ્વતાદિ દેવોની સંખ્યા અને પરિવાર : सारस्सयमाइच्चाणं देवाणं सत्त देवा, सत्तदेवसया पण्णत्ता। સારસ્વત અને આદિત્ય જાતિનાં (મુખ્ય) દેવ સાત છે गद्दतोयतुसियाणं देवाणं सत्त देवा, सत्त देवसहस्सा पण्णत्ता। અને તેનો સાતસો દેવોનો પરિવાર છે, ગર્દતોય અને તુષિત જાતિનાં (મુખ્ય) દેવ સાત છે અને તેનો સાત - ટાઈ. સ. ૭, મુ. ૫૭ ૬ હજાર દેવોનો પરિવાર છે. ૨૨. મવાવાસ પૂવવના માળિયા ચ તાયીસા ૧૧. ભવનવાસી અને કલ્પોપપનક વૈમાનિકોનો ત્રાયસ્ત્રિશક देवाणं परवणं દેવોનું પ્રરુપણ : तेणं कालेणं तेणं समएणं वाणियगामे नाम नगरे होत्था, તે કાળ અને તે સમયમાં વાણિજ્યગ્રામ નામનું નગર वण्णओ, दुइपलासए चेइए. सामी समोसढे -जाव- હતું. તેની સમૃદ્ધિનું વર્ણન (ઔપપાતિક સૂત્રનાં અનુસાર) परिसा पडिगया। કરવું જોઈએ. ત્યાં ઘુતિપલાશ નામનું ઉદ્યાન હતું. (એકવાર) ત્યાં શ્રમણ ભગવાન મહાવીરનું સમવસરણ, લાગેલ -વાવત- પરિષદ્ આવી અને પાછી ગઈ. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર जेटे अंतेवासी इंदभूइ नामं अणगारे -जाव- उड्ढं जाणू સ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ (ગૌતમ) નામના -ગાવ-વિદ૬ અણગાર ઉપરની તરફ ખભા કરીને વાવત- વિચરણ કરતા હતા. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનાં अंतेवासी सामहत्थी नामं अणगारे पगइभद्दए जहा रोहे અંતેવાસી રોહ અણગારનો સમાન ભદ્ર પ્રકૃતિનાં -ળાવ-૩ä નાબૂ ઝાવ-વિદર ! શ્યામહસ્તી નામના અણગાર ઉપરની તરફ કરીને -વાવ- વિચરણ કરતા હતા. तए णं से सामहत्थी अणगारे जायसड्ढे -जाव- उट्ठाए ત્યારપછી કોઈ એક દિવસ શ્યામહસ્તી નામના અણગાર, उठेइ उठूत्ता जेणेव भगवं गोयमे तेणेव उवागच्छइ, तेणेव શ્રદ્ધા સંશય આદિ ઉત્પન્ન થવાથી ત્વચાવતુ- પોતાના उवागच्छित्ता भगवं गोयमंतिक्खुत्तो-जाव-पज्जुवासमाणे સ્થાનથી ઉઠે અને ઉઠીને જ્યાં ભગવાન ગૌતમ સ્વામી एवं वयासी વિરાજમાન હતા ત્યાં આવ્યા અને ત્યાં આવીને ભગવાન ગૌતમ સ્વામીની ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી -વાવ- પર્યુપાસના કરીને આ પ્રમાણે બોલ્યા - प. अस्थिणं भंते! चमरस्स असुरिंदस्सअसुरकुमाररण्णो પ્ર. ભંતે ! શું અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનાં तायत्तीसगा देवा? ત્રાયશ્ચિંશક દેવ હોય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy