SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગતિ અધ્યયન ૧૯૫૫ सक्कस्स णं वरूणस्स महारण्णो इमे देवा आणा उववाय वयण निद्देसे चिट्ठति, तं जहा वरूणकाइयाइवा, वरूणदेवकाइया इवा, नागकुमारा, नागकुमारीओ, उदहिकुमारा, उदहिकुमारीओ, थणियकुमारा, थणियकुमारीओ, जे याऽवण्णे तहप्पगारा सब्चे ते तब्भत्तिया -जाव- निदेसे વિતિ | जंबूददीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं जाई इमाई समुप्पज्जंति, तं जहाअइवासा इ वा, मंदवासा इ वा, सुवुट्ठी इ वा, दुब्बुट्ठी इ वा, उदब्भेया इ वा, उदप्पीला इ वा, उदवाहा इवा, पवाहा इवा, गामवाहा इवा-जावનિવેસવાહી ફુવા, પાવિયા -ઝાવ- () अविण्णाया तेसिं वा वरूणकाइयाणं देवाणं । सक्कस्स णं देविंदस्स देवरण्णो वरूणस्स महारण्णो इमे देवा अहावच्चाभिण्णाया होत्था, तं जहाकक्कोडए, कद्दमए, अंजणे, संखवालए, पुंडे, पलासे, मोएज्जए, दहिमुहे, अयंपुले, कायरिए। सक्कस्स णं देविंदस्स देवरण्णो वरूणस्स महारण्णो देसूणाई दो पलिओवमाइं ठिई पण्णत्ता, अहावच्चाभिण्णायाणं देवाणं एगं पलिओवमं ठिई पण्णत्ता, एमहिड्ढीए -जाव- महाणुभागे वरूणे महाराया। દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વરુણ મહારાજનાં એ દેવ આજ્ઞા-સેવા-ઉપપાત આદેશ અને નિર્દેશમાં રહે છે, જેમકે – વરુણકાયિક, વરુણદેવકાયિક, નાગકુમાર, નાગકુમારિઓ, ઉદધિકુમાર, ઉદધિકુમારિઓ, સ્વનિતકુમાર, સ્વનિતકુમારિઓ એ અને એના જેવા બીજા દેવ તેની ભક્તિવાળા છે -યાવતનિર્દેશમાં ઉપસ્થિત રહે છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતથી દક્ષિણ દિશામાં એ કાર્ય સમુત્પન્ન હોય છે, જેમકે – અતિવર્ષા, મંદવર્ધા, સુવૃષ્ટિ, દુવૃષ્ટિ, ઉદકો ભેદ (પર્વત આદિથી નીકળનાર ઝરણું) ઉદકોત્પીલ (સરોવર આદિમાં જમા થયેલ જલરાશિ) પાણીનું અલ્પ પ્રવાહ, ગ્રામવાહ ચાવત- સન્નિવેશવાહ પ્રાણક્ષય -પાવતુ આ પ્રમાણેનાં બીજા કાર્ય વરુણકાયિક આદિ દેવોથી અજ્ઞાત નથી. દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ-વરુણ મહારાજનાં એ દેવ અપ્રત્યરુપથી સ્વીકાર કરેલ છે, જેમકે - કર્કોટક, કર્દમક, અંજન, શંખપાલ, પુખ્ત, પલાશ, મોદજય, દધિમુખ, અયંપુલ અને કાયરિક. દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વરુણ મહારાજની સ્થિતિ દેશોન બે પલ્યોપમની કહી છે અને વરુણ મહારાજનાં અપ્રત્યરુપથી અભિમત દેવોની સ્થિતિ એક પલ્યોપમની કહી છે, આ પ્રમાણે વરુણ મહારાજ મહાઋદ્ધિવાળા -યાવતુ મહાપ્રભાવવાળા છે. પ્ર. ૪, ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વૈશ્રમણ મહારાજનાં વરુણ નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે ? ઉ. ગૌતમ ! વૈશ્રમણ મહારાજનું મહાવિમાન સૌધર્મા વતંસક નામના મહાવિમાનની ઉત્તરમાં છે. આના પ્રાસાદાવતંસક સુધી વિમાન રાજધાની આદિનું વર્ણન સોમ લોકપાલનાં વિમાન આદિની જેમ કરી લેવું જોઈએ. દેવેન દેવરાજ શક્રનાં લોકપાલ વૈશ્રમણ મહારાજની આજ્ઞા, સેવા, ઉપપાત, આદેશ અને નિર્દેશમાં એ દેવ રહે છે, જેમકે - प. ४. कहि णं भंते ! सक्कस्स देविंदस्स देवरण्णो वेसमण्णस्स वग्गू णामं महाविमाणे पण्णत्ते ? उ. गोयमा! तस्सणं सोहम्मवडिंसगस्स महाविमाणस्स ઉત્તરેvi, जहा सोमस्स विमाणं रायहाणी बत्तब्बया तहा નેચવા ખાવ- સાવહિંસા / सक्कस्स णं देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो इमे देवा आणा-उववाय-वयण- निदेसे चिट्ठति, तं जहा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy