SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન ૧૪૨૧ ૧૮ પત્તાન ૫૮, પરિગ્રહ માટે પ્રયત્ન : परिग्गहस्स य अट्ठाए सिप्पसयं सिक्खए बहुजणो પરિગ્રહ માટે ઘણા લોકો સેંકડો પ્રકારની શિલ્પ કે કળા તથા कलाओ य बावत्तरि सुनिपुणाओ लेहाइयाओ सउणरू- ઉચ્ચ શ્રેણીની નિપુણતા ઉત્પન્ન કરવાવાળી, ગણિતની यावसाणाओ गणियप्पहाणाओ। પ્રધાનતાવાળી, લેખનથી શકનિરૂત અર્થાતુ પક્ષિયોની બોલી પર્વતની બોત્તેર કળાઓ શીખે છે. चउसटिंठ च महिलागुणे रइजणणे सिप्पसेवं-असि-मसि- રતિ ઉત્પન્ન કરવાવાળી નારીઓ ચોસઠ મહિલાગુણોને किसि-वाणिज्ज-ववहारं अत्थसत्थ-ईसत्थच्छरूप्पवायं, શીખે છે. કોઈ શિલ્પ દ્વારા સેવા કરે છે. કોઈ અસિविविहाओ य जोग-जुंजणाओ, તલવાર આદિ શસ્ત્રોને ચલાવવાનો અભ્યાસ કરે છે, કોઈ મસિ કર્મ-લિપિ આદિ લખવાની શિક્ષા લે છે, કોઈ કૃષિ-ખેતી કરવાની શિક્ષા લે છે, કોઈ વાણિજ્યવ્યાપારની શિક્ષા લે છે, કોઈ વ્યવહાર અર્થાતુ વિવાદનો સુલેહ કરવાની શિક્ષા લે છે. કોઈ અર્થશાસ્ત્ર-રાજનીતિ તથા ધનુર્વેદ આદિ શાસ્ત્રોનું અધ્યયન કરે છે. કોઈ છરી-તલવાર વગેરે શસ્ત્રોને પકડવાની-ચલાવવાની, કોઈ અનેક પ્રકારના યંત્ર, મંત્ર, મારણ, સંમોહન, ઉચ્ચાટન, વશીકરણ આદિ યોગોની શિક્ષા ગ્રહણ કરે છે. अन्नेसु य एवमाइएसु बहुसु कारणसएसु जावज्जीवं આ પ્રકારના બીજા મંદબુદ્ધિવાળા વ્યક્તિ સેંકડો કારણોથી नडिज्जए संचिणंति मंदबुद्धी। પરિગ્રહ માટે પ્રવૃત્તિ કરતા જીવનપર્યત ભટકતા રહે છે અને પરિગ્રહનો સંચય કરે છે. परिग्गहस्सेव य अट्ठाए करंति पाणाण-वहकरणं । પરિગ્રહ માટે લોકો પ્રાણીઓની હિંસાના કૃત્યમાં પ્રવૃત્ત ત્રિય-નિયરિ-સો-સંપા થાય છે. ખોટું બોલે છે, બીજાને ઠગે છે, નિકૃષ્ટ વસ્તુને ભેળસેળ કરી ઉત્કૃષ્ટ દેખાડે છે. परदव्वाभिज्जा। બીજાના દ્રવ્યમાં લાલચ કરે છે. स-परदार-अभिगमणासेवणाए आयसविसरणं । સ્વદાર-ગમનમાં શારીરિક અને માનસિક ખેદ તથા પરસ્ત્રીની પ્રાપ્તિ ન થવાથી માનસિક પીડાનો અનુભવ કરે છે. कलहभंडण-वेराणि य अवमाणण-विमाणणाओ। કલહ-વિવાદ-ઝઘડા લડાઈ તથા વૈર-વિરોધ કરે છે. અપમાન તેમજ યાતનાઓ સહન કરે છે. इच्छा-महिच्छ-प्पिवास-सययतिसिया,तण्हगेहिलोभघत्था, ઈચ્છાઓ અને મહેચ્છાઓ રૂપી પિપાસાના નિરંતર अत्ताणा अणिग्गहिया करेंति कोह-माण-माया-लोभे। તરસ્યા બનેલા રહે છે. તૃષ્ણા ગૃદ્ધિ અને લોભમાં પ્રસ્ત-આસક્ત રહે છે, તે શરણરહિત અને ઈન્દ્રિયો તથા મનના નિગ્રહથી રહિત થઈ ક્રોધ, માન, માયા અને લોભનું સેવન કરે છે. अकित्तणिज्जे परिग्गहे चेव होंति नियमा सल्ला-दंडा य આ નિંદનીય પરિગ્રહમાં જ નિશ્ચયથી શલ્ય, દંડ, ગારવ, गारवा य कसाया सन्ना य कामगुण - अण्हगा य કષાય, સંજ્ઞા, કામગુણ, પાંચ આશ્રવ દ્વાર, ઈન્દ્રિયવિકાર इंदियलेस्साओ सयणसंपओगा सचित्ताचित्त-मीसगाई અને અશુભલેશ્યાઓ હોય છે. સ્વજનોની સાથે સંયોગ થાય છે અને પરિગ્રહવાનું અસીમ-અનંત, સચિત્ત, दब्वाइं अणंतगाइं इच्छंति परिघेत्तुं । અચિત્ત અને મિશ્ર દ્રવ્યોને ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે. सदेव-मणुयासुरंमिलोएलोभपरिग्गहो जिणवरेहिंभणिओ દેવો, મનુષ્યો અને અસુરો સહિત આ ત્રણ-સ્થાવરરૂપ नत्थि एरिसो पासो पडिबंधो अस्थि सबजीवाणं सवलोए। લોક જગતમાં જિનેન્દ્ર ભગવંતોએ આ લોભ પરિગ્રહનું પ્રતિપાદન કર્યું છે. વાસ્તવમાં આ લોકમાં સર્વ જીવો - પvટ્ટ. મા. ૫, સુ. ૧૬ માટે પરિગ્રહ જેવુ અન્ય કોઈ બંધન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy