SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ४. जे णं नो पभू देवलोगगयाइं रूवाइं पासित्तए, ૪. જે દેવલોકમાં રહેલ પદાર્થોને જોવામાં સમર્થ નથી. एस णं गोयमा ! पभू वि पकामनिकरणं वेयणं वेदेति । ગૌતમ ! એવા જીવો સમર્થ હોવા છતાં પણ - વિચા. સ. ૭, ૩. ૭, મુ. રપ-૨૮ પ્રકામનિકરણ વેદનાને વેદે છે. ૨૪. વિવિટમાવરિય નીવસ માવાવ પરિણામ- ૧૪. વિવિધભાવ પરિણત જીવનું એકભાવાદિપ પરિણમન : प. एस णं भंते ! जीवे तीतमणंतं सासयं समयं પ્ર. ભંતે ! શું તે જીવ અનન્ત શાશ્વત અતીત કાળમાં दुक्खी, समयं अदुक्खी, समयं दुक्खी वा, अदुक्खी સમય-સમય પરદુઃખી – અદુઃખી (સુખી) કે દુઃખીवा पुब्बिं च णं करणेणं अणेगभावं अणेगभूयं અદુઃખી અથવા પૂર્વનાં કારણે (પ્રયોગકરણ અને परिणामं परिणमइ, વિગ્નસાકરણ)થી અનેક ભાવ અને અનેક રુપ પરિણામથી પરિણમિત થયા છે ? अह से वेयणिज्जे निज्जिण्णे भवइ तओ पच्छा આના પછી વેદના અને નિર્જરા થાય છે અને તેના एगभावे एगभूए सिया ? પછી ક્યારેક એકભાવ વાળા અને એકરુપવાળા હોય છે ? उ. हता, गोयमा! एसणं जीवे-जाव-अह से वेयणिज्जे હા, ગૌતમ ! તે જીવ -ચાવત- વેદના અને નિર્જરા निज्जिण्णे भवइ, तओ पच्छा एगभावे एगभूए કરીને ત્યાર પછી કેટલાક એક ભાવ અને એક સિયા રુપવાળા હોય છે. एवं पडुप्पन्न सासयं समयं। આ પ્રમાણે શાશ્વત વર્તમાન કાળનાં વિષયમાં પણ સમજવું જોઈએ. एवं अणागयमणंतं सासयं समयं । આ પ્રમાણે અનન્ત શાશ્વત ભવિષ્યકાળના વિષયમાં - વિચા. સ. ૨૪, ૩. ૪, મુ. પ-૭ પણ સમજવું જોઈએ. ૨૧. નવ-વીસલેંડલુ સાથે વિજય હવા- ૧૫. જીવ-ચોવીસ દંડકોમાં સ્વયંત દુઃખ વેદનનું પ્રરુપણ : प. जीवे णं भंते ! सयंकडं दुक्खं वेएइ ? પ્ર. અંતે ! શું જીવ સ્વયંકૃત દુઃખને વેદે છે ? उ. गोयमा ! अत्थेगइयं वेएइ, अत्थेगइयं नो वेएइ । ઉ. ગૌતમ ! કંઈક દુઃખને વેદે છે અને કંઈક દુઃખને વેદતા નથી. प. से केणडेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “વેu૬, સાથે નો વેv?' "કંઈક દુઃખને વેદે છે અને કંઈક વેદતા નથી? ૩. યમ ! ફિvi વેu૬, બુઢિvi નો વે; I ગૌતમ! ઉદયમાં આવેલ દુઃખને વેદે છે, અનુદીર્ણને વેદતા નથી. से तेणठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “અત્યાચં વે, અત્યાચં નો વેu ” "કંઈક દુઃખને વેદે છે અને કંઈક દુઃખને વેદતા નથી.” હું ૨-૨૪. રહા -નવિ- માળિTI ૬.૧-૨૪. આ પ્રમાણે નરયિકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ. પ. નવા vi ભિંતે ! ચંદું તુવë વેતિ ? પ્ર. ભંતે ! શું (ઘણા) જીવ સ્વયંકૃત દુઃખને વેદે છે ? ૩. ગોયના ! અલ્યા તિ, નો વેતિ ઉ. ગૌતમ ! કંઈક (દુઃખોને વેદે છે અને કંઈક (દુઃખોને વેદતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy