SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના અધ્યયન ૧૬૮૩ एएणं अंधा मूढा तमंपविट्ठा तमपडल-मोहजालपलिच्छन्ना अकामनिकरणं वेयणं वेदेंतीति वत्तब्वयं સિયા? જે અંધ મૂઢ અંધકારમાં પ્રવિષ્ટ તમ: પટલ અને મોહજાળથી આચ્છાદિત છે, તે અકામ નિકરણ (અજ્ઞાનરુપમાં) વેદના વેદે છે, શું એવું કહેવાય ૩. હંતા, નવમા ને મે અસાિળો પI -નર્વ- ઉ. હા, ગૌતમ ! જો તે અસંજ્ઞી આદિ પ્રાણી છે-ચાવતअकामनिकरणं वेयणं वेदेंतीति वत्तब्वयं सिया। તે અકામનિકરણ વેદના વેદે છે, એવું કહેવાય છે. - વિચા. સ. ૭, ૩. ૭, મુ. ૨૪ ૨૩. ખૂTTગમનનિરયન વેળ- ૧૩. સમર્થનાં દ્વારા અકામ પ્રકામ વેદનાને ૫. ત્યિ મંતે ! મૂવિ માનનિવાર વેચનું પ્ર. ભંતે ! શું સમર્થ હોવા છતાં પણ જીવ અકામ વેતિ ? નિકરણ (અનિચ્છાપૂર્વક) વેદના વેદે છે ? ૩. દંતા, શોથમા ! મલ્પિા ઉ. હા, ગૌતમ ! વેદના વેદે છે. प. कहं णं भंते ! पभू वि अकामनिकरणं वेयणं वेदेति? પ્ર. ભંતે ! સમર્થ હોવા છતાં પણ જીવ અકામનિકરણ વેદનાને કેવી રીતે વેદે છે ? उ. गोयमा ! १. जेणं नो पभू विणा पईवेणं अंधकारंसि ઉ. ગૌતમ ! ૧. જે જીવ સમર્થ હોવા છતાં પણ रूवाइं पासित्तए, અંધકારમાં દીપક વિના પદાર્થોને જોવામાં સમર્થ હોતા નથી. २. जे णं नो पभू पुरओ रूवाई अणिज्झाइत्ताणं ૨. જે જીવ અવલોકન કર્યા વગર સમ્મુખ રહેલ पासित्तए, પદાર્થોને જોઈ શકતા નથી, ३. जे णं नो पभू मग्गओ रूवाई अणवयक्खित्ताणं ૩. જે જીવ અવલોકન કર્યા વગર પાછળનાં पासित्तए, ભાગને જોઈ શકતા નથી, ४. जे णं नो पभू सासओ रूवाइं अणवलोएत्ताणं ૪. જે જીવ અવલોકન કર્યા વગર પાર્વ ભાગનાં पासित्तए, બંને તરફનાં પદાર્થોને જોઈ શકતા નથી. ५. जे णं नो पभू उड्ढे रूवाई अणालोएत्ताणं ૫. જે જીવ અવલોકન કર્યા વગર ઉપરનાં पासित्तए, પદાર્થોને જોઈ શકતા નથી. ६.जेणंनोपभूअहेरूवाईअणालोएत्ताणं पासित्तए, ૬. જે જીવ અવલોકન કર્યા વગર નીચેનાં પદાર્થોને एस णं गोयमा ! पभू वि अकामनिकरणं वेयणं જોઈ શકતા નથી એવી જ રીતે હે ગૌતમ ! ત્તિો અસંસી જીવ સમર્થ હોવા છતાં પણ અકામનિકરણ વેદના વેદે છે. प. अस्थि णं भंते! पभू वि पकामनिकरणं वेयणं वेदेति? પ્ર. ભંતે! શું સમર્થ હોવા છતાં પણ જીવ પ્રકામનિકરણ (તીવ્ર ઈચ્છાપૂર્વક) વેદનાને વેદ છે ? ૩. યમ ! ઉ. હા, ગૌતમ ! વેદે છે. प. कहं णं भंते ! पभू वि पकामनिकरणं वेयणं वेदेति ? પ્ર. ભંતે ! સમર્થ હોવા છતાં પણ જીવ પ્રકામનિકરણ વેદનાને કેવી રીતે વેદે છે ? उ. गोयमा ! १. जेणं नो पभू समुदस्स पारं गमित्तए, ઉ. ગૌતમ! ૧. જે સમુદ્રની તરફ જવામાં સમર્થ નથી. २.जेणं नोपभूसमुदस्सपारगयाइंरूवाईपासित्तए, ૨. જે સમુદ્રની તરફ રહેલ પદાર્થોને જોવામાં સમર્થ નથી. રૂ. ને જે ન ભૂ તેવ7ો મિત્ત, ૩. જે દેવલોક જવામાં સમર્થ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy