SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના અધ્યયન ૫. સે હેòાં ભંતે ! વં પુષ્પદ્ “અર્ત્યાચં વેતિ, અત્યંય નો વેવેંતિ ?” ૩. ગોયમા ! કવિળ વેવેંતિ, નો અણુવિખ્ખું વેવેંતિ । से तेणट्ठेणं गोयमा ! एव वुच्चइ - “અત્યંÄ વૈવંતિ, મત્યેવં નો વેવેંતિ ” ૐ. ૧-૨૪. તું ઘેરવા -ખાવ- યેમાળિયા) - વિયા. સ. ૧, ૩. ૨, મુ. ૨-૩ १६. जीव-चउवीसदंडएसु अत्तकडदुक्खस्स वेयण परूवणं ૫. નીવા ાં મંતે ! વિં મત્તજ્જે તુવે, પરક્કે તુવે, तदुभयकडे दुक्खे ? ૩. ગોયમા ! અત્તš વુર્વે, નો પરવડે તુ ́, નો तदुभयकडे दुक्खे | ૐ. -૨૪. ́મેરવા -ખાવ- ક્ષેમાળિયા) प. जीवा णं भंते! किं अत्तकडं दुक्खं वेदेंति, परकडं दुक्खं वेदेंति, तदुभयकडं दुक्खं वेदेंति ? उ. गोयमा ! अत्तकडं दुक्खं वेदेंति, नो परकडं दुक्खं वेदेति, नो तदुभयकडं दुक्खं वेदेति । ં. -૨૪. વં નેરા ખાવ- તેમાળિયા । ૬. નીવાળું મંતે! જિંઅત્તડા વેયા, પરડાવેયળા, तदुभयकडा वेयणा ? ૩. ગોયમા ! અત્તડા વેચા, પરવડા વેયા, જો तदुभयकडा वेयणा । ૐ. ૧-૨૪. É નેરયા -ખાવ- યેમાળિયા) ૫. નીવા ાં ભંતે ! વિં ગત્તš વેયાં વેવેંતિ, પરડ वेयणं वेदेंति, तदुभयकडं वेयणं वेदेंति ? उ. गोयमा ! जीवा अत्तकडं वेयणं वेदेंति, नो परकडं वेयणं वेदेंति, नो तदुभयकडं वेयणं वेदेति । ×. -૨૪. વં ભૈરડ્યા -ખાય- માળિયા - વિયા. સ. ૧૭, ૩. ૪, સુ. શ્રૂ-૨૦ १७. सायासायस्स छव्विहत्त परूवणंछव्विहे साए पण्णत्ते, तं जहा૧. સોઽવિયસાઇ, Jain Education International ૨. રવિવુંવિયસા, ૧૬. ૧૭. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - ૧૬૮૫ કંઈકને વેદે છે અને કંઈકને વેદતા નથી”? ઉ. ગૌતમ ! ઉદીરણાને વેદે છે. અનુદીર્ણને વેદતા નથી.” માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "કંઈકને વેદે છે અને કંઈકને વેદતા નથી.” દં.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. જીવ ચોવીસ દંડકોમાં આત્મકૃત દુઃખનાં વેદનનું પ્રરુપણ : પ્ર. ભંતે ! જીવોનું દુઃખ આત્મકૃત (સ્વકર્મ ઉપાર્જીત) છે, પરકૃત (૫૨પ્રદત્ત) છે કે ઉભયકૃત છે? ઉ. ગૌતમ ! (જીવોનું) દુઃખ આત્મકૃત છે, પરંતુ પરકૃત અને ઉભયકૃત નથી. દં.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! જીવ આત્મકૃત દુઃખ વેઠે છે, પરકૃત દુઃખ વેદે છે કે ઉભયકૃત દુઃખ વેદે છે ? ઉ. ગૌતમ ! જીવ આત્મકૃત દુ:ખ વેઠે છે, પરંતુ ૫૨કૃત દુ:ખ અને ઉભયકૃત દુઃખ વેદતા નથી. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. For Private Personal Use Only પ્ર. ભંતે ! જીવોને આત્મકૃત વેદના હોય છે, પરકૃત વેદના હોય છે કે ઉભયકૃત વેદના હોય છે ? ઉ. ગૌતમ ! જીવોની વેદના આત્મકૃત હોય છે, પરંતુ પરકૃત અને ઉભયકૃત વેદના વેદતા નથી. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! જીવો આત્મકૃત વેદનાને વેદે છે, પરકૃત વેદનાને વેદે છે કે ઉભયકૃત વેદનાને વેદે છે ? ઉ. ગૌતમ ! જીવ આત્મકૃત વેદનાને વેદે છે, પરન્તુ પરકૃત અને ઉભયકૃત વેદનાને વેદતા નથી. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. સાતા-અસાતાનાં છઃ છઃ ભેદોનું પ્રરુપણ : સુખનાં છ પ્રકાર કહ્યા છે, જેમકે ૧. શ્રોત્રેન્દ્રિય સુખ, ૨. ચક્ષુરેન્દ્રિય સુખ, - www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy