SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન ૧૪૧૭ સપુરવાર-રિન-તાલી-ઢાસ-મય-સ, ---મહિસ-૩-ર-અ-વેસ્ત્રા , સયા-સ-૨૮-ના-નુ-સંત-સાસ-વાદ, વિય-ધન-ધન-TITમયTIછાયા, iધ-મ7-ભય-અવવિદિં વેવ, बहुविहीयं भरहं णग-णगर-णिगम-जणवय-पुरवरदोणमुह-खेड-कब्बड - मडंब - संबाह - पट्टण - सहस्सपरिमंडियथिमिय-मेइणीयं, एगछत्तं ससागरं भंजिऊण વસુહૃા - પટ્ટ. મા. ૫, સુ. ૧૩ () ५५. परिग्गहस्स रूक्खोवमा - પુત્ર, પત્ની, પરિવાર, દાસી, દાસ, ભૂતક, કારીગર, પ્રેગ્ય- સંદેશવાહક, હાથી, ઘોડા, ગાય, ભેસ, ઊંટ, ગધેડો, બકરો, ગવેલકઘેટાં, શિબિકા-પાલખી, શકટ-ગાડી, છકડો, રથ, યાન, યુગ્ય-વિશેષ પ્રકારની ગાડી, સ્પંદન- ક્રીડારથિ, શયન, આસન, વાહન તથા કુષ્ય-ઘરની સામગ્રી, ધન, ધાન્ય, ઘઉં, ચોખા વગેરે અને પેય-પદાર્થ, ભોજન-ખાવાની, વસ્તુ, આચ્છાદાન- પહેરવા-ઓઢવાના વસ્ત્રો. ગંધ-કપૂર આદિ ફ્લોની માળા, વાસણ તથા ભવન આદિને અનેક પ્રકારના વિધાનો દ્વારા ભોગવી લેવાથી પણહજારો પર્વતો, નગરો, નિગમો, જનપદો, મહાનગરો, દ્રોણમુખો, ખેંટો, કબૂટો, કો, મડંબો, સંબાહો તથા પત્તનોથી સુશોભિત ભરતક્ષેત્ર તથા જ્યાંના નિવાસી નિર્ભય થઈ નિવાસ કરે છે એવા સાગર પર્વત પૃથ્વીનો એક છત્ર અખંડ રાજ્ય કરી લેવાથી પણ પરિગ્રહથી તૃપ્તી નથી થતી. ૫૫. પરિગ્રહને વૃક્ષની ઉપમા : (પરિગ્રહ વૃક્ષની જેમ છે, જેનું વર્ણન આ પ્રમાણે છે-) ક્યારેય અને ક્યાંય પણ જેનો અંત નથી આવતો એવી અપરિમિત અને અનંત તૃષ્ણારૂપી ઈચ્છાઓમાં જ અક્ષય અને અશુભ ફળવાળા આ વૃક્ષનું મૂળ છે. લોભ, કલહ - ઝઘડા અને ક્રોધાદિ કષાય આનું મહા સ્કંધ છે. ચિંતા, માનસિક- સંતાપ વગેરેની પ્રચૂરતાથી અથવા નિરંતર ઉત્પન્ન થવાવાળી સેંકડો ચિંતાઓ તેની વિસ્તીર્ણ શાખાઓ છે. રિદ્ધી, રસ અને સાતારૂપ ગારવમાં અત્યન્ત અનુરાગ તેની વિસ્તીર્ણ શાખાઝ છે. નિકૃતિ-બીજાને ઠગવા માટે કરવામાં આવતું કપટ જ આ વૃક્ષની ચામડી, છાલ તથા પલ્લવ કુંપળો છે. કામ-ભોગ જ આ વૃક્ષના પુષ્પ અને ફળ છે. શારીરીક શ્રમ, માનસિક ખેદ અને કલહ જ આનું કંપાયમાન અગ્રશિખર છે. अपरिमियमणंत-तण्हमणुगयमहिच्छसार-निरयमूलो, 7ોદ-ત્રિ-વસાય-મહર્ષાિ, चिंत्ता-सय-निचिय-विउलसालो, गारवपविरल्लियग्ग-विडवो, નિયતિયા-વત્ત-વવિધ, पुष्फफलं जस्स कामभोगा, आयास-विसूरणा-कलह-पकंपियग्गसिहरो, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy