SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કષાય અધ્યયન ૧૪૭૧ પ્ર. ભંતે ! શું ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય જીવ ક્રોધ કષાયી -વાવ- લોભકષાયી અને અકષાયી હોય છે ? ઉ. ગૌતમ ! ઘણા પ્રકારનાં હોય છે. प. गब्भवतियमणुस्साणं भंते ! जीवा किं कोहकसाई -ના- ઢોસા, અસારું? ૩. જયT! સરવા - નવા. પs. ૨, મુ. ૪? ૪. સેવા-પરિ સાયા - નીવ. ડિ. , સુ. ૪૨ सकसाय-अकसाय जीवाणं कायट्ठिईप. सकसाई णं भंते ! सकसाई त्ति कालओ केवचिरं દો? ૩. ગયા ! સલસા વિવિદે gov, તે ન€T ૪. દેવ - દેવોમાં ચારેય કપાય હોય છે. ૮, 9. મgવ મન્નસિપુ, २. अणाईए वा सपज्जवसिए, રૂ. સાઘ વ સંપન્નવસ / तत्थ णं जे ते साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतंकालं अणंताओ उस्सप्पिणी ओसप्पिणिओ कालओ, खेत्तओ अवड्ढे पोग्गलपरियट्टदेसूणं । प. कोहकसाई णं भंते ! कोहकसाई त्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । સકષાય - અકષાય જીવોની કાયસ્થિતિ : પ્ર. ભંતે ! સકષાયી (જીવ) સકષાયી રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! સકષાયી જીવ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અનાદિ અપર્યવસિત, ૨. અનાદિ સપર્યવસિત, ૩. સાદિ સંપર્યવસિત. તેમાં જે સાદિ સંપર્યવસિત છે તેની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનન્ત કાળ છે. અર્થાતુ અનન્ત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ છે અને ક્ષેત્રથી દેશોન અર્ધ પુદ્ગલ- પરાવર્ત સુધી રહે છે. પ્ર. ભંતે ! ક્રોધ કષાયી ક્રોધ કષાયીનાં રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ ! તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે. આ પ્રમાણે માનકવાયી અને માયાકપાયીની કાયસ્થિતિ પણ જાણવી જોઈએ. ભંતે ! લોભકષાયી લોભ-કપાયીનાં રુપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. પ્ર. ભંતે ! અકષાયી- અકષાયીનાં રુપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! અકષાયી (જીવ) બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સાદિ- અપર્યવસિત, ૨. સાદિ-સપર્યવસિત. एवं माणकसाई मायाकसाई वि। પ્ર. प. लोभकसाई णं भंते ! लोभकसाई त्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । प. अकसाई णं भंते ! अकसाई त्ति कालओ केवचिरं હો ? उ. गोयमा ! अकसाई दुविहे पण्णत्ते, तं जहा १. साईए वा अपज्जवसिए, २. साईए वा सपज्जवसिए। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy