SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૩. ગોયમા ! નાળામìત્તનિષત્તાડયા વિ -ખાવअणुभागणामगोत्तनिउत्ताउया वि । ૨-૨૪. ઠંડો નેરચાળ -ખાવ- વેમાળિયાળ (વામેલ પફ-ટિ-મોળાહળા-પÄ-અનુમાાળાमाण वि दुवालस- दुवालस दंडगा भाणियव्वा) - વિયા. સ. ૬, ૩. ૮, સુ. ૨૨-૨૪ ११८. जीव - चउवीसदंडएसु आउबंध आगरिसा प. जीवा णं भंते ! जाइणामनिहत्ताउयं कइहिं आगरिसेहिं पकरेंति ? उ. गोयमा ! जहण्णेणं एक्केण वा, दोहिं उक्कोसेणं अहिं । ૫. , दं. १. नेरइयाणं भंते ! जाइणामनिहत्ताउयं कइहिं શ્ आगरिसेहिं पकरेंति ? एवं गइनामनिहत्ताउए वि, ठिईनामनिहत्ताउए वि, ओगाहणानामनिहत्ताउए वि, पदेसनामनिहत्ताउए वि, अणुभावनामनिहत्ताउए वि । ૩: ગોયમા ! નન્નોનું જે વા, વોટિં વા, तीहिं વા, વોમેળ મદૃનિં। કું. ૨-૨૪. વૅ -ખાવ- વેમાળિયા વા, ११९. आगरिसेहिं आउबंधगाणं अप्पबहुत्तं तीहिं સમ. સમ. ૨૬/૧ - ૫૧. ૧. ૬, સુ. ૬૮૭-૬૨૬૦ प. एएसि णं भंते ! जीवाणं जाइनामनिहत्ताउयं जहणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं अहं आगरिसेहिं पकरेमाणाणं कयरे कयरेहिंतो અપ્પા વા -નાવ- વિસેસાદિયા વા ? Jain Education International उ. गोयमा ! सव्वत्थोवा जीवा जाइनामनिहत्ताउयं अहिं आगरिसेहिं पकरेमाणा, सत्तहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, छहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, ઉ. ગૌતમ ! જીવ જાતિનામ ગોત્રનિયુક્તાયુક પણ છે -યાવ- અનુભાગ નામગોત્રનિયુક્તાયુષ્ક પણ છે. દં.૧-૨૪. કહેવા જોઈએ. આ ઠંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી ૧૫૯૩ (આ પ્રમાણે ગતિ, સ્થિતિ, અવગાહના, પ્રદેશ અને અનુભાગ નામોનાં પણ બાર-બાર દંડક કહેવા જોઈએ.) ૧૧૮. જીવ-ચોવીસ દંડકોમાં આયુબંધનું આકર્ષ : પ્ર. ભંતે ! જીવ જાતિનામનિધતાયુને કેટલા આકર્ષો (અવસરો)થી બાંધે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી બાંધે છે. પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિક જાતિનામનિધત્તાયુને કેટલા આકર્ષોથી બાંધે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી બાંધે છે. ૧૧૯. આકર્ષોમાં આયુબંધકોનો અલ્પબહુત્વ : નં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી આકર્ષોંનું વર્ણન કરવું જોઈએ. ૧. આ પ્રમાણે- ગતિનામનિધત્તાયુ, ૨. સ્થિતિના મનિધત્તાયુ, ૩. અવગાહનાનામનિધત્તાયુ, ૪. પ્રદેશનામનિધત્તાયુ અને ૫. અનુભાવનામનિધત્તાયુ બંધનાં આકર્ષોનું વર્ણન કરવું જોઈએ. For Private & Personal Use Only પ્ર. ભંતે ! જઘન્ય એક, બે અને ત્રણ અથવા ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી જાતિનામનિધત્તાયુનો બંધ કરનાર જીવોમાં કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! જાતિનામ નિધત્તાયુને આઠ આકર્ષોથી બાંધનાર જીવ બધાથી ઓછા છે, (તેનાથી) સાત આકર્ષોથી બાંધનાર સંખ્યાતગુણા છે. (તેનાથી) છ આકર્ષોથી બાંધનાર સંખ્યાતગુણા છે, www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy