SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ पंचहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, (તેનાથી) પાંચ આકર્ષોથી બાંધનાર સંખ્યાત ગુણા છે, चउहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, (તેનાથી) ચાર આકર્ષોથી બાંધનાર સંખ્યાત ગુણા છે. तिहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, (તેનાથી) ત્રણ આકર્ષોથી બાંધનાર સંખ્યાત ગુણા છે. दोहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, (તેનાથી) બે આકર્ષોથી બાંધનાર સંખ્યાત ગુણા છે. एगेणं आगरिसेणं पकरेमाणा संखेज्जगुणा । (તેનાથી) એક આકર્ષથી બાંધનાર સંખ્યાત ગુણા છે. एवं एएणं अभिलावेणं गइनामनिहत्ताउयं-जाव આ પ્રમાણે આ અભિશાપથી ગતિનામનિધત્તાયુ अणुभावनामनिहत्ताउयं। -વાવ- અનુભાગનામનિધત્તાયુને બાંધનારનો અલ્પબહુત જાણી લેવું જોઈએ. एवं एए छप्पि य अप्पाबहुदंडगा जीवादिया આ પ્રમાણે એ છ જ અલ્પબહત્વ સંબંધી દંડક भाणियब्वा। જીવાદિકોનાં કહેવા જોઈએ. - quo. ૬. ૬, સુ. ૬૬૧-૬૨૨ ૨૦. માઉન્મ વે ધનવા મણવત્તાવો- ૧૨૦. આયુકર્મનાં બંધક-અબંધક આદિ જીવોનાં અલ્પ બહત્વનું પ્રરુપણ : प. एएसि णं भंते ! जीवाणं आउयस्स कम्मस्स પ્ર. ભંતે ! આ જીવોનાં આયુકર્મનાં બંધકો અને बंधगाणं, अबंधगाणं, पज्जत्तगाणं, अपज्जत्तगाणं, અબંધકો, પર્યાપ્તકો અને અપર્યાપ્તકો, સુખો सुत्ताणं, जागराणं, समोहयाणं, असमोहयाणं, અને જાગૃતો, સમુઘાત કરનાર અને ન કરનાર, सायावेदगाणं, असायावेदगाणं, इंदियउवउत्ताणं, સાતવેદકો અને અસાતવેદકો, ઈન્દ્રિયોપયુક્તો नो इंदियउवउत्ताणं, सागारोवउत्ताणं, અને નોઈન્દ્રિયોપયુક્તો, સાકારોપયોગોપયુક્તો अणागारोवउत्ताण य कयरे कयेरहिंतो अप्पा वा અને અનાકારોપયોગોપયુક્તોમાં કોણ કોનાથી -जाव-विसेसाहिया वा? અલ્પ યાવત- વિશેષાધિક છે ? उ. गोयमा!१. सव्वत्थोवा जीवा आउयस्स कम्मस्स ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ આયુકર્મનાં બંધક વંધના, જીવ છે. २. अपज्जत्तगा संखेज्जगुणा, ૨. (તેનાથી) અપર્યાપ્તક સંખ્યાતગુણા છે, રૂ. સુત્તા સંજ્ઞાળા, ૩. (તેનાથી) સુપ્તજીવ સંખ્યાતગુણા છે, ૪. મોદયા સંવેક્ઝાના, ૪. (તેનાથી) સમુદ્દઘાત કરનાર સંખ્યાતગુણા છે, . સાયવેટ સંન્નમુના, ૫. (તેનાથી) સાતવેદક સંખ્યાતગુણા છે, ૬. ક્રિકોવડત્તા સંવેક્નકુળT, ૬. (તેનાથી) ઈન્દ્રિયોપયુક્ત સંખ્યાતગુણા છે, ૭. સTIોવાના સંક્નકુળા, ૭. (તેનાથી) અનાકારોપયુક્ત સંખ્યાતગુણા છે, ૮. સરોવત્તા સંવેક્નકુળT, ૮. (તેનાથી) સાકારોપયુક્ત સંખ્યાતગુણા છે. ૧. નો રિયરવડત્તા વિસાદિયા, ૯. (તેનાથી)નો ઈન્દ્રિયોપયુક્ત વિશેષાધિક છે. ૨૦. અસાયવેચ વિસે સાદિયા, ૧૦. (તેનાથી) અસાતવેદક વિશેષાધિક છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy