SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૯૫ ??. મસમોટા વિસાદિયા, ૧૧. (તેનાથી) સમુઘાત ન કરનાર જીવ વિશેષાધિક છે. ૨૨. નારા વિષે સાદિયા, ૧૨. (તેનાથી) જાગૃત વિશેષાધિક છે. १३. पज्जत्तगा विसेसाहिया, ૧૩. (તેનાથી) પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. १४. आउयस्स कम्मस्स अबंधगा विसेसाहिया। ૧૪. (તેનાથી) આયુકર્મના અબંધક જીવ - પૂ. 1. ૨, ૩. ૩૨૫ વિશેષાધિક છે. ૨૨. જાવીદંડાકુ પરમવિયા ૩૨ વૈષા પવને- ૧૨૧. ચોવીસ દંડકોમાં પરભવની આયુ બંધકાળનું પ્રાણ : प. द. १. नेरइया णं भंते ! कइभागावसेसाउया પ્ર. ૬.૧. ભંતે ! આયુનો કેટલો ભાગ બાકી રહેવા परभवियाउयं पकरेंति ? પર નૈરયિક પરભવની આયુનો બંધ કરે છે? उ. गोयमा!णियमाछम्मासावसेसाउयापरभवियाउयं ઉ. ગૌતમ ! (તે) નિયમથી છ માસ આયુ બાકી पकरेंति। રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે. . ૨-૨૨. પર્વ અનુરમાના રિ -નાક દ.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો थणियकुमारा वि। સુધી (આયુબંધકાળનું વર્ણન કરવું જોઈએ.) प. दं. १२. पुढविकाइयाणं भंते! कइभागावसेसाउया પ્ર. ૬.૧૨. “તે ! પૃથ્વીકાયિક જીવ આયુનો કેટલો परभवियाउयं पकरेंति ? ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે ? उ. गोयमा ! पुढविकाइया दुविहा पण्णत्ता, तं जहा- ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સોવામાં ય ચ, ૨. નિવામાં વા ૧. સોપક્રમ આયુવાળા, ૨. નિરુપક્રમઆયુવાળા. १. तत्थ णं जे ते निरूवक्कमाउया ते णियमा ૧. આમાંથી જે નિરુપક્રમ આયુવાળા છે, તે तिभागावसेसाउया परभवियाउयं पकरेंति। નિયમથી આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે, २. तत्थणंजेतेसोवक्कमाउयाते सियतिभागा ૨. આમાંથી જે સોપક્રમ આયુવાળા છે, તે वसेसाउया परभवियाउयं पकरेंति, કેટલાક આયુના ત્રીજા ભાગમાં પરભવની આયુનો બંધ કરે છે. सिय तिभागा-तिभागावसेसाउया परभवियाउयं કેટલાક આયુનાં ત્રીજા ભાગનો ત્રીજો ભાગ પતિ, બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે. सिय तिभागा-तिभागा-तिभागावसेसाउया કેટલાક આયુનાં ત્રીજા ભાગનાં ત્રીજા ભાગનો परभवियाउयं पकरेंति। ત્રીજો ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે. ૮. ૨૨-૨૬. મા જોડવા-વગાડવામાં ૬.૧૩-૧૯. અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક बेइंदिय तेइंदिय-चउरिदियाण वि एवं चेव । અને વનસ્પતિકાયિકો તથા બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉરેન્દ્રિયોનાં આયુ બંધનું વર્ણન પણ આ પ્રમાણે છે. 1. ૨ ૨૦, વંદ્રિય-તિરિવનોળિયા ને અંતે ! પ્ર. ૮ ૨૦. ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક આયુનો कइभागावसेसाउया परभवियाउयं पकरेंति ? કેટલો ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે ? www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy