SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૭૯ ५. अंडजाइ जीवाणं गइ-आगइ परूवणं ૫. અંડજ આદિ જીવોની ગતિ-આગતિનું પ્રાણ : अंडजा अट्ठगइया अट्ठआगइया पण्णत्ता,' तं जहा અંડજ આઠ ગતિ અને આઠ આગતિવાળા કહ્યા છે, જેમકે१. अंडजे-अंडजेसु उववज्जमाणे अंडजेहिंतो वा, ૧. જે જીવ અંડજ યોનિમાં ઉત્પન્ન થાય છે તે અંડજ, २. पोतजेहिंतो वा, ३. जराउजेहिंतो वा, ૨. પોતજ, ૩. જરાયુજ, ૪. રસનેટિંતો વ, ઉં. સંયહિંતો વા, ૪. રસજ, ૫. સંસ્વેદન, ६. सम्मुच्छिमेहिंतो वा, ७. उभिएहिंतो वा, ૬. સમૂચ્છિમ ૭, ઉભિજ્જ અને ८. उववाइएहिंतो वा उववज्जेज्जा, ૮. ઔપપાતિક- આ આઠેય યોનિઓથી આવે છે. सेचेवणंसेअंडगेअंडगत्तं विपजहमाणे अंडगत्ताएवा, ૧. જે જીવ અંડજ અંડજત્વ યોનિને છોડીને બીજી યોનિમાં જાય છે તે અંડજ, ૨. પોતાત્તાપ વા, રૂ. નરાકના વા, ૨. પોતજ, ૩. જરાયુજ, ૪. રસના વા, ૬. સંસેવન વા, ૪. રસજ, ૫. સંસ્વેદન, ૬. સમુમિત્તા, વા, ૭. G TU વા, ૬. સમ્મચ્છિમ, ૭. ઉભિજ્જ અને ૮, ૩વવાફચત્તાવ છેષ્ના | ૮. ઔપપાતિક – આ આઠેય યોનિઓમાં જાય છે. एवं पोतजा वि, जराउया वि। આ પ્રમાણે પોતજ અને જરાયુજ જીવોની પણ ગતિ અને ગતિ ઓઠ પ્રકારની કહેવી જોઈએ. સેના ના ત્યિા -ડાઇ. મ.૮, યુ.૨૧/૨ શેષ જીવોની ગતિ અને આગતિ (આઠ પ્રકારની) હોતી નથી. ૬. જા નીવા સંતરે નિરંતરે ૩વવMr - ઇ. ચતુર્ગતિક જીવોની સાંતર-નિરંતર ઉત્પત્તિનું પ્રાણ : ૫. નેરયા અંતે ! વુિં સંતાં વવક્નતિ, નિરંતર પ્ર. ભંતે ! શું નૈરયિક સાંતર ઉત્પન્ન થાય છે કે ૩વવનંતિ? નિરંતર (લગાતાર) ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि ઉ. ગૌતમ ! (તે) સાંતર પણ ઉત્પન્ન થાય છે અને उववज्जति । નિરંતર પણ ઉત્પન્ન થાય છે. प. तिरिक्खजोणियाणं भंते ! किं संतरं उववज्जति, પ્ર. ભંતે ! શું તિર્યંચયોનિક જીવ સાંતર ઉત્પન્ન થાય - નિરંતર ૩ન્નતિ ? છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संतरं पि उववज्जति. निरंतरं पि ઉ. ગૌતમ ! (તે) સાંતર પણ ઉત્પન્ન થાય છે અને ૩વવપ્નતિ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. प. मणुस्साणं भंते ! किं संतरं उववज्जति, निरंतरं પ્ર. ભંતે ! શું મનુષ્ય સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર उववज्जति? ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संतरं पि उववज्जति, निरंतरं पि ઉ. ગૌતમ ! (તે) સાંતર પણ ઉત્પન્ન થાય છે અને उववज्जति। નિરંતર પણ ઉત્પન્ન થાય છે. प. देवाणं भंते ! किं संतरं उववज्जति, निरंतरं પ્ર. ભંતે ! શું દેવ સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ૩વવનંતિ? ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संतरं पि उववज्जति, निरंतरं पि ઉ. ગૌતમ ! (તે) સાંતર પણ ઉત્પન્ન થાય છે અને વવનંતિા - TUM . ૬, મુ. ૬ ૦૨-૬૨૨ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ૨. Tv. . ૭, મુ. ૬૪૩/૨ ૨. વિચા. સ. ૧, ૩. ૩૨, મુ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy