SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૪૧ उक्कोसेणं तं चेव पडिपण्णं बंधंति । सम्मत्त - सम्मामिच्छत्त - आहारगसरीरणामए तित्थगरणामए य ण किंचि बंधंति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમના (૨૭) ભાગની સ્થિતિ બાંધે છે. ' (અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ) સમ્યકત્વમોહનીય, સમ્ય મિથ્યાત્વમોહનીય, આહારક શરીર-નામકર્મ અને તીર્થંકર નામકર્મનો બંધ કરતા નથી. શેષ પ્રકૃતિઓની સ્થિતિ બેઈન્દ્રિય જીવોનાં સમાન अवसिजें जहा बेइंदियाणं। છે. णवरं-जस्स जत्तिया भागा तस्स ते सागरोव વિશેષ : જેના જેટલો ભાગ છે તે સહસ્ત્ર मसहस्सेणं सह भाणियब्वा । સાગરોપમની સાથે કહેવા જોઈએ. (૭-૮) સર્ષિ ગાળુપુત્રી -નવ-મંતર ફસા (૭-૮) શેપ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ અંતરાયકર્મ - quoT, ૫, ૨રૂ. ૩. ૨, મુ. ૨૭૨૮-૧૭૩ ૩ સુધી અનુક્રમથી આ પ્રમાણે કહેવી જોઈએ. રૂ. સળી-વેરિફુગદ્ય-શ્નપથી-ષિ -પવન- ૧૫૩. સંજ્ઞી પંચેન્દ્રિયોમાં આઠ કર્મપ્રકૃતિઓની સ્થિતિબંધનું પ્રરુપણ : प. १.सण्णीणंभंते!जीवापंचेंदियाणाणावरणिज्जस्स પ્ર. ૧. ભંતે! સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીયકર્મની कम्मस्स किं बंधंति? કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ૩. મયમાં ! નદor અંતમુહુત્ત, ઉ. ગૌતમ! તે જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ. ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. तिण्णि य वाससहस्साइं अबाहा, તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. અવાળિયા મૂઠુિં, મૂળિસે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. प. सण्णी णं भंते ! पंचेंदिया णिद्दापंचगस्स कम्मस्स પ્ર. ભંતે ! સંજ્ઞી પંચેન્દ્રિય જીવ નિદ્રાપંચક કર્મની, किं बंधंति ? કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा! जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ, ઉ. ગૌતમ ! તે જઘન્ય અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. तिण्णि य वाससहस्साई अबाहा, તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. अबाहूणिया कम्मठिई. कम्मणिगो। અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. २. दंसणचउकस्स जहाणाणावरणिज्जस्स। ૨. દર્શન ચતુષ્કની સ્થિતિ જ્ઞાનાવરણીયકર્મનાં સમાન છે. ३. सायावेयणिज्जस्स जहा ओहिया ठिई भणिया ૩. ઈપથિક બંધક અને સાંપરાયિક બંધકની तहेव भाणियब्वा, इरियावहियबंधयं पडुच्च અપેક્ષાએ સાતા વેદનીયકર્મની જે ઓરિક સ્થિતિ संपराइय बंधयं च। કહી છે તેટલી જ કહેવી જોઈએ. असायावेयणिज्जस्स जहा णिददापंचगस्स। અસાતા વેદનીયની સ્થિતિ નિદ્રાપંચકનાં સમાન કહેવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy