SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ णवर-अलेस्सो केवली अजोगी य न भण्णइ, વિશેષ:અચરમમાં અલેશી કેવળી અને અયોગીનું વર્ણન કરવું ન જોઈએ. सेसं तहेव। બાકી બધુ વર્ણન પૂર્વવત છે. -વિવા. સ. ૩૦, ૩. ૩, મુ. ૪-૧? ૩૨. ગતરોવવIણુ પકવીસ માઉલ્સ ૧૩૨. અનંતરો૫૫ન્નકાદિ ચોવીસ દંડકોમાં આયુ બંધનાં विहिणिसेह परूवर्ण વિધિ-નિષેધનું પ્રાણ : प. दं. १. अणंतरोववन्नगा णं भंते ! नेरइया किं પ્ર. ૮.૧. ભંતે ! અનન્તરોપપન્નક નૈરયિક શું नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं નરકાયુનો બંધ કરે છે, તિર્યંચાયુનો બંધ કરે पकरेंति, मणुस्साउयं पकरेंति, देवाउयं पकरेंति? છે, મનુષ્પાયુનો બંધ કરે છે કે દેવાયુનો બંધ કરે , अणंतरोवल तिरिक्खाकरति ? છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो देवाउयं पकरेंति। परंपरोववन्नगा णं भंते ! नेरइया किं नेरइयाउयं પતિ -નાર-હેવાયં પતિ? गोयमा ! नो नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं पिपकरेंति, मणुस्साउयं पिपकरेंति, नो देवाउयं पकरेंति। प. अणंतर परम्पराणुववन्नगा णं भंते ! नेरइया किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવત દેવાયુનો બંધ કરતા નથી. પ્ર. ભંતે ! પરંપરોપપન્નક નૈરયિક શું નરકાયુનો બંધ કરે છે -ચાવતુ- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી, તે તિર્યંચાયુ અને મનુષ્યાયનો બંધ કરે છે, પરંતુ દેવાયુનો બંધ કરતા નથી. પ્ર. ભંતે ! અનન્તર- પરંપરાનુપપન્નક નૈરયિક શું નરકાયુનો બંધ કરે છે -યાવ-દેવાયુનો બંધ કરે ૩. યમ નો નેરા પતિ –ગાવ- નો ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી -પાવતदेवाउयं पकरेंति। દેવાયુનો બંધ કરતા નથી. હું ૨-૨૪પર્વ -ગાવ- તેમના ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી આયુ બંધનું વર્ણન કરવું જોઈએ. णवरं-पंचिंदियतिरिक्खजोणिया मणुस्सा य વિશેષ: પરંપરો૫૫નક પંચેન્દ્રિય તિર્યંચયોનિક परम्परोववन्नगा चत्तारि वि आउयाई पकरेंति। અને મનુષ્ય ચારેય પ્રકારનાં આયુનો બંધ કરે છે. - વિચા. સ. ૧૪, ૩. ૨, ૩. ૨૦-રૂ ૧૩૩. મતર નિયાવાડ૬ પ svg નાયબ ૧૩૩. અનન્તરનિર્ગતાદિ ચોવીસ દંડકોમાં આયુબંધનાં विहिणिसेहो परूवर्ण વિધિ-નિષેધનું પ્રરુપણ : प. द.१. अणंतरनिग्गया णं भंते ! नेरइया किं પ્ર. ૬.૧. ભંતે ! અનન્તરનિર્ગત નૈરયિક શું નરકાયુનો નેરયં પતિ -ગાવ- તેવા પતિ ? બંધ કરે છે -યાવત- દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવતदेवाउयं पकरेंति। દેવાયુનો બંધ કરતા નથી. प. परम्परणिग्गया णं भंते ! नेरइया कि नेरइयाउयं પ્ર. ભંતે! પરંપર-નિર્ગત-નૈરયિક શું નરકાયુનો બંધ पकरेंति -जाव-देवाउयं पकरेंति ? કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy