SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૦૯ પુર્વ -નવિ- નાળિયTI આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. एवं सब्वट्ठाणेसु वि अणंतरोववन्नगा नेरइया न આ પ્રમાણે બધા સ્થાનોમાં અનન્તરો૫૫ન્નક किंचि विआउयं पकरेंति-जाव- अणागारोवउत्त નિરયિક અનાકારોપયુક્ત જીવો સુધી કોઈ પણ ત્તિ પ્રકારના આયુ બંધ કરતા નથી. પર્વ -નવ- આ પ્રમાણે વૈમાનિક સુધી આયુ બંધ કહેવા જોઈએ. णवरं-जं जस्स अस्थि तं तस्स भाणियव्वं । વિશેષ : તેમાં જે સ્થાન છે તે બધા સ્થાન કહેવા - વિચા. સ. રૂ ૧, ૩૨, ૩. ૧-૬ ૦ જોઈએ. ૧૩. પવનને જદુ-૫કવીસ પ્રભુ મારી વેબ ૧૩૧. પરંપરા૫પન્નકોની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં આયુ परूवर्ण બંધનું પ્રરુપણ : प. किरियावाई णं भंते! परम्परोववन्नग नेरइया किं પ્ર. ભંતે ! પરંપરોપપન્નક ક્રિયાવાદી નૈરયિક શું नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? નરકાયુનો બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति, नो तिरिक्ख- ઉ. ગૌતમ ! તે નરકાયુ અને તિર્યંચયોનિમાયુનો બંધ जोणियाउयं पकरेंति, मणुस्साउयं पकरेंति, नो કરતા નથી અને દેવાયુનો પણ બંધ કરતા નથી. देवाउयं पकरेंति। પરંતુ મનુષ્પાયુનો બંધ કરે છે अकिरियावाई णं भंते ! परंपरोववन्नगा नेरइया પ્ર. ભંતે ! પરંપરોપપન્નક અક્રિયાવાદી નૈરયિક શું किं नेरइयाउयं पकरेंति-जाव- देवाउयं पकरेंति ? નરકાયુનો બંધ કરે છે વાવ-દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति, तिरिक्ख- ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી, તિર્યંચયોजोणियाउयं पिपकरेंति.मणुस्साउयं पिपकरेंति, નિકાયુનો અને મનુષ્પાયુનો બંધ કરે છે પરંતુ नो देवाउयं पकरेंति, દેવાયુનો બંધ કરતા નથી. एवं अन्नाणियवाई वि, वेणइयवाई वि । આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદીનાં વિષયમાં સમજવું જોઈએ. एवं जहेव ओहिओ उद्देसोतहेव परंपरोवबन्नएसु આ પ્રમાણે જેમ ઔધિક ઉદેશકમાં કહ્યું તે પ્રમાણે वि नेरइयाईओ निरवसेसं भाणियब्वं, तहेव પરંપરોપપક નૈરયિકોથી વૈમાનિકો સુધી तियदंडगसंगहिओ। સમગ્ર ઉદેશક ત્રણ દંડક સહિત કહેવા જોઈએ. - વિથ. સ. રૂ , ૩. ૩, મુ. ? एवं एएणं कमेणं जच्चेव बंधिसए उदेसगाणं આ પ્રમાણે અને આજ ક્રમથી બંધીશતકમાં परिवाडीसच्चेव इहंपि-जाव-अचरिमो उद्देसो, ઉદેશકોની જે પરિપાટી છે. તે જ પ્રમાણે અચરમ ઉદેશક સુધી અહીં પણ સમજવું જોઈએ. णवरं-अणंतरा चत्तारि वि एक्कगमगा। વિશેષ: અનન્તર શબ્દથી યુક્ત ચાર ઉદેશક એક સમાન પાઠવાળા છે. परम्परा चत्तारि वि एक्कगमएणं પરંપર શબ્દથી યુક્ત ચાર ઉદેશક એક સમાન પાઠવાળા છે. चरिमा वि, अचरिमा वि एवं चेव, આ પ્રમાણે ચરમ અને અચરમ ઉદેશક પણ સમજવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy