SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ मिच्छद्दिट्ठी जहा कण्हपक्खिया। મિથ્યા દષ્ટિનો આયુબંધ કૃષ્ણપાલિકનાં સમાન છે. सम्मामिच्छद्दिट्ठी णं एक्कं पि पकरेंति जहेव સમ્યગુમિથ્યા દષ્ટિ જીવ નરયિકોનાં સમાન એક નેરા જ પ્રકારનો આયુબંધ કરે છે. નાળી -ના- ગોવિના ન સર્દિી જ્ઞાનીથી અવધિજ્ઞાની સુધીનાં જીવોનો આયુબંધ સમ્યગદષ્ટિ જીવોનાં સમાન છે. अन्नाणी-जाव-विभंगनाणीजहा कण्हपक्खिया। અજ્ઞાનીથી વિભંગજ્ઞાની સુધીનાં જીવોનો આયુબંધ કૃષ્ણપાલિકનાં સમાન છે. सेसा-जाव- अणागारोवउत्ता सब्बे जहा सलेस्सा બાકી અનાકારોપયુક્ત સુધી બધા જીવોનો तहेव भाणियब्बा। આયુબંધ સલેશી જીવોનાં સમાન કહેવું જોઈએ. दं. २१. जहा पंचेंदिय-तिरिक्खजोणियाणं ૬. ૨૧. જે પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું वत्तब्बया भणिया तहामणुस्साण विभाणियब्बा, વર્ણન કર્યું, તે પ્રમાણે મનુષ્યનો આયુબંધ પણ કહેવું જોઈએ. णवरं-मणपज्जवनाणी नो सन्नोवउत्ता य जहा વિશેષ : મનઃ પર્યવજ્ઞાની અને ન સંજ્ઞોપયુક્ત सम्मदिदटठी तिरिक्खजोणिया तहेव भाणियवा। મનુષ્યોનું આયુબંધ સમ્યગુદૃષ્ટિ તિર્યંચયોનિકોનાં સમાન કહેવું જોઈએ. अलेस्सा, केवलनाणी, अवेदका, अकसायी, અલેશી, કેવળજ્ઞાની, અવેદી, અકષાયી અને अजोगी य एएन एग पि आउयं पकरेंति। અયોગી તે એક પણ આયુનો બંધ કરતા નથી. जहा ओहिया जीवा सेसं तहेव। બાકીનું વર્ણન સામાન્ય જીવોના સમાન છે. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाजहा ૬. ૨૨-૨૪. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક असुरकुमारा। જીવોનો આયુબંધ અસુરકુમારોનાં સમાન છે. - વિચા. સ. રૂ ૧૦, ૩. ૨, ૩, ૬-૧૨ ૩૦. ત્રિદ સમોસર ગતરોવવનાને દુર ૧૩૦. ચતુર્વિધ સમવસરણોમાં અનન્તરો પપનકોની आउयबंधणिसेह परूवणं અપેક્ષાએ આયુબંધ નિષેધનું પ્રરુપણ : प. किरियावाई णं भंते ! अणंतरोववन्नगा नेरइया પ્ર. ભંતે ! ક્રિયાવાદી અનન્તરોપપન્નક નૈરયિક શું किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति । નરકાયુનો બંધ કરે છે -યાવ- દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવતदेवाउयं पकरेंति। દેવાયુનો પણ બંધ કરતા નથી. एवं अकिरियावाई वि, अन्नाणियवाई वि, આ પ્રમાણે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને वेणइयवाई वि। વિનયવાદી અનત્તરો૫૫નકોનાં આયુ બંધ કહેવા જોઈએ. प. सलेस्सा णं भंते ! किरियावाई अणंतरोववन्नगा પ્ર. ભંતે! સલેશી ક્રિયાવાદી અનન્તરોપપન્નક નૈરયિક नेरइया किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं શું નરકાયુનો બંધ કરે છે યાવત- દેવાયુનો બંધ पकरेंति ? ૩. ગયા નો જોરર પતિ ગાવ- નો ઉ. ગૌતમ ! તે નરકાયુ -યાવત-દેવાયુનો બંધ કરતા देवाउयं पकरेंति। નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy