SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૯૧ २१. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, ૨૧. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક રોગ્ગા (૨૨) (૪૬ ૨) અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૪૬૨) - વિ. સ. ૧, ૩. ૩૨, મુ. ૨૦ ८८. छण्हं नेरइयाणं विवक्खा ૮૮, છ નૈરયિકોની વિવલા : प. छब्भंते ! नेरइया नेरइयप्पवेसणए णं पविसमाणा પ્ર. ભંતે ! છ નૈરયિક જીવ, નૈરયિક ઉત્પત્તિ સ્થાન દ્વારા किं रयणप्पभाए होज्जा-जाब-अहेसत्तमाए होज्जा? પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે વાવતુ- અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ૩. ૧-૭. જયા! ચMMમાણ વા દોજ્ઞા -ની- ઉ. ૧-૭ ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય अहेसत्तमाए वा होज्जा। છે -યાવતુ- અધઃસપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. (દ્ધિકસંયોગી ૧૦૫ ભંગ) १. अहवा एगे रयणप्पभाए, पंच सक्करप्पभाए वा ૧. અથવા એક રત્નપ્રભામાં અને પાંચ શર્કરપ્રભામાં होज्जा। ઉત્પન્ન થાય છે. २. अहवा एगे रयणप्पभाए, पंच वालुयप्पभाए वा ૨. અથવા એક રત્નપ્રભામાં અને પાંચ વાલુકપ્રભામાં હોના ઉત્પન્ન થાય છે. ३-६. -जाव- अहवा एगे रयणप्पभाए, पंच ૩-૬-યાવતુ- અથવા એક રત્નપ્રભામાં અને પાંચ સત્તમા હોન્ના | (૬) અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૬) १. अहवा दो रयणप्पभाए, चत्तारि सक्करप्पभाए ૧. અથવા બે રત્નપ્રભામાં અને ચાર શર્કરપ્રભામાં હોન્ના I. ઉત્પન્ન થાય છે. २-६. -जाव- अहवा दो रयणप्पभाए, चत्तारि ૨-૬ -યાવતુ- અથવા બે રત્નપ્રભામાં અને ચાર અસત્તમા દોન્ના / (૨૨) અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૨) १३. अहवा तिण्णि रयणप्पभाए, तिण्णि सक्कर ૧૩. અથવા ત્રણ રત્નપ્રભામાં અને ત્રણ શર્કરપ્રભામાં प्पभाए होज्जा, ઉત્પન્ન થાય છે. एवं एएणं कमेणं जहापंचण्हंदयासंजोगोतहा छण्ह આ ક્રમ દ્વારા જે પ્રમાણે પાંચ નૈરયિક જીવોનાં विभाणियब्बो, દ્વિકર્સયોગી ભંગ કહ્યા છે, તે પ્રમાણે છ નૈરયિકોનો પણ ભંગ કહેવા જોઈએ. णवर-एक्को अब्भहिओ संचारेयवो -जाव વિશેષ : અહીં એકનો સંયોગ વધારે કરવો જોઈએ अहवा पंच तमाए एगे अहेसत्तमाए होज्जा -ચાવતુ- અથવા પાંચ તમ:પ્રભામાં અને એક અધ: સપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૦૫) (? )* (ત્રિકસંયોગી ૩૫૦ ભંગ-) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરપ્રભામાં चत्तारि वालुयप्पभाए होज्जा, અને ચાર વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. પાંચ સંયોગી ભંગ આમાંથી-રત્નપ્રભાનાં સંયોગવાળા ૧૫, શર્કરા પ્રભાનાં સંયોગવાળા ૫ અને વાલુકાપ્રભાનાં સંયોગવાળા ૧ ભંગ થાય છે. એમ બધા મળીને ૧૫+૫+૧ = ૨૧ ભંગ પંચસંયોગીના થાય છે. પાંચ નૈરયિક જીવોનાં અસંયોગી ૭, દ્ધિકસંયોગી ૮૪, ત્રિકસંયોગી ૨૧૦, ચતુઃસંયોગી ૧૪૦ અને પંચસંયોગી ૨૧ એ બધા મળીને ૭ + ૮૪ + ૨૧૦ + ૧૪૦ + ૨૧ = ૪૬૨ ભંગ થાય છે. ૨. આ પ્રમાણે અસંયોગી ૭ ભંગ થાય છે. રત્નપ્રભાનાં સંયોગવાળા ૩૦, શર્કરપ્રભાનાં સંયોગવાળા ૨૫, વાલુકપ્રભાનાં સંયોગવાળા ૨૦, પંકપ્રભાનાં સંયોગવાળા ૧૫, ધૂમપ્રભાનાં સંયોગવાળા ૧૦ અને તમ:પ્રભાનાં સંયોગવાળા ૫ એ કુલ = ૩૦ ૨૫+૨૦+૧૫+૧૦+૫ = ૧૦૫ ભંગ થાય છે. ૧, જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy