SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૫૩ E “छउमत्थे मणुस्से हसेज्ज वा उस्सुआएज्ज वा नो છધ્યસ્થ મનુષ્યની જેમ કેવળી મનુષ્ય હસતા णं तहा केवली हसेज्ज वा, उस्सुआएज्ज वा ?" નથી અને ઉત્સુક થતા નથી ?” उ. गोयमा ! जं णं जीवा चरित्तमोहणिज्जकम्मस्स ઉ. ગૌતમ ! જીવ ચારિત્રમોહનીય કર્મનાં ઉદયથી उदएणं हसंति वा, उस्सुआयंति वा, सेणं केवलिस्स હંસે છે અને ઉત્સુક હોય છે, પરંતુ તે (ચારિત્ર નત્યિ , મોહનીય કર્મ) કેવળીને ન હોય. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “छउमत्थे मणुस्से हसेज्ज वा उस्सुआएज्ज वा नोणं છધ્યસ્થ મનુષ્ય હંસે છે અને ઉત્સુક થાય છે પરંતુ तहा केवली हसेज्ज वा, उस्सुआएज्ज वा।" કેવળી હંસતા નથી અને ઉત્સુક થતા નથી.” जीवे णं भंते ! हसमाणे वा उस्सुआमाणे वा कइ પ્ર. ભંતે ! હંસતા અને ઉત્સુક થતા જીવ કેટલી કર્મ कम्मपगडिओ बंधइ? પ્રકૃતિઓને બાંધે છે ? उ. गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा। ઉ. ગૌતમ ! તે સાત કે આઠ પ્રકારનાં કર્મોને બાંધે છે. ઢં. ૨-૨૪, પર્વ જેરફg -- શ્રેમાળ ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ. पोहत्तिएहिं जीवेगिंदयवज्जो तियभंगो। ઘણા જીવોની અપેક્ષાથી જીવ અને એકેન્દ્રિયને - વિચા. સ. , ૩૪, ૩. પ-૧ છોડીને બાકી દંડકોમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. ૭૭. નવ-પાર્વસ ઈસુ નિરૂપાયમાલુ મ ૭૭. જીવ-ચોવીસ દંડકોમાં નિદ્રા અને પ્રચલાવાળાનાં કર્મ पयडिबंधो પ્રકૃતિઓનો બંધ : 1. છ૩મત્યે ખf મંતે! મલેનિદ્રાન્નવા, વસ્ત્રાપન્ન પ્ર. ભંતે ! શું છધ્યસ્થ મનુષ્ય નિદ્રા લે છે કે પ્રચલા વા ? ' નામક નિદ્રા લે છે ? ૩. હંતા, શોથમા ! નિફ્લાઈડ્ઝ વા, વસ્ત્રાપુક્ત વા ઉ. હા, ગૌતમ ! છધ્યસ્થ મનુષ્ય નિદ્રા પણ લે છે અને પ્રચલા નિદ્રા પણ લે છે. जहा हसेज्ज वा तहा भाणियब्वा, જે પ્રમાણે હસવાનાં વિષયમાં કહ્યું, તે પ્રમાણે અહીં પણ જાણી લેવું જોઈએ. णवर-दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणं વિશેષ : છબસ્થ મનુષ્ય દર્શનાવરણીય કર્મનાં निघायंति वा, पयलायंति वा। ઉદયથી નિદ્રા પણ લે છે અને પ્રચલા પણ લે છે. से णं केवलिस्स नत्थि। તે (દર્શનાવરણીય કર્મ) કેવળીને હોતું નથી. अन्नं तं चेव। બાકી બધુ પૂર્વવત સમજી લેવું જોઈએ. प. जीवे णं भंते ! निदायमाणे वा, पयलायमाणे वा પ્ર. ભંતે! નિદ્રા લેતા કે પ્રચલા નિદ્રા લેતા જીવ કેટલી कइ कम्मपगडीओ बंधइ ? કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે ? उ. गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा। ઉ. ગૌતમ ! તે સાત પ્રકૃતિઓનો અથવા આઠ પ્રકૃતિઓનો બંધ કરે છે. ૮. ૨-૨૪, પર્વ જેરફg -Mાવ- મrg/ દ.૧-૨૪. આ પ્રમાણે નરયિકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ. पोहत्तिएसु जीवेगिंदियवज्जो तियभंगो। ઘણા જીવોની અપેક્ષાએ જીવ અને એકેન્દ્રિયને - વિચા. સ. ૧, ૩, ૪, મુ. ૨૦-૨૪ છોડીને બાકી દંડકોમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy