SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ હું ૨-૨૪, gવે મનમાલિમ્બા- માળિTI ૬.૨-૨૪. આ પ્રમાણે અસુરકુમારોથી વૈમાનિકો સુધી પણ કહેવું જોઈએ. णवरं-जं जस्स अस्थि तं तस्स भाणियव्वं । વિશેષ : જેમાં જે પદ પ્રાપ્ત થાય છે તે જ કહેવા જોઈએ. एवं णाणावरणिज्जे ण वि दंडओ। આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનાં સંબંધમાં પણ દંડક કહેવા જોઈએ. एवं निरवसेसं -जाव- अंतराइएणं । આ પ્રમાણે અંતરાય કર્મ સુધી બધા પાઠ કહેવા - વિચા. સ. ૨૬, ૩. ૨, ૩. ૨-૭ જોઈએ. एवं एएणंगमएणं जच्चेवबंधिसए उद्देसगपरिवाडी આ પ્રમાણે આજ આલાપકનાં ક્રમથી જેમ सच्चेव इह विभाणियब्वा-जाव- अचरिमो ति। બંધીશતકમાં ઉદ્દેશકોની પરિપાટી કહી છે અહીં પણ તેવી જ રીતે અચરમઉદ્દેશક સુધી કહેવી જોઈએ. अणंतरउदेसगाणं पउण्ह वि एक्का वत्तव्वया। અનત્તર સંબંધી ચાર ઉદ્દેશકોનું વર્ણન એક સમાન કરવું જોઈએ. सेसाणं सत्तण्हं एक्का बत्तबया। બાકી સાત ઉદેશકોનું વર્ણન એક સમાન કરવું - વિચા. સ. ૨૧, ૩. રૂ-૧૨, સુ. ? જોઈએ. ૬. વીતતુ યા વિમા યેય પ્રવ- પ. ચોવીસ દેડકોમાં બંધાયેલ પાપકર્મોનાં વેદનનું પ્રરુપણ: ૪ ૨-૨૦, શેરથા સત્ય સમયે ને પ વાગ્યે વષ્ન, ૧-૨૦. નૈરયિકોથી પંચેદ્રિયતિર્યંચયોનિઓ સુધીનો દંડકોમાં જે સદા પરિમિત પાપકર્મનો બંધ થાય છે, तत्थगया वि एगइया वेयणं वेयंति, (તેનું ફળ) કેટલાક તેજ ભવમાં વેદન કરે છે, अन्नत्थगया वि एगइया वेयणं वेयंति, કેટલાક ભવાન્તરમાં વેદન કરે છે. -जाव-पंचेंदिय तिरिक्खजोणियाणं । दं. २१. मणुस्साणं सया समियं जे पावे कम्मे कज्जइ, દ.૨૧, મનુષ્યોનું જે સદા પરિમિત પાપકર્મનો બંધ થાય છે. इहगया वि एगइया वेयणं वेयंति, (તેનું ફળ) કેટલાક તેજ ભવમાં વેદન કરે છે, अन्नत्थगया वि एगइया वेयणं वेयंति । અને કેટલાક ભવાન્તરમાં વેદન કરે છે. मणुस्सवज्जा सेसा एक्कगमा। મનુષ્યોનાં સિવાય બાકી આલાપક સમાન સમજવા જોઈએ. ૨ ૨૨-૨૪, ને તેવા ૩ોવવના, ૮.૨૨-૨૪, ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલ દેવોમાં જે कप्पोववन्नगा विमाणोववन्नगा, કલ્પોપપન્નક હોય કે વિમાનોપપન્નક હોય, चारोववन्नगा चारट्ठिइया, જે ચારો૫૫નક દેવોમાં ચાર સ્થિત હોય, गइरइया गइसमावन्नगा, ગતિશીલ હોય કે સતત ગતિશીલ હોય, तेसि णं देवाणं सया समियं जे पावे कम्मे कज्जइ, તે દેવોનાં સદા પરિમિત પાપકર્મનો બંધ થાય છે. तत्थगया वि एगइया वेयणं वेयंति, તેનું ફળ કેટલાક દેવ તેજ ભવમાં વેદન કરે છે અને अन्नत्थगया वि एगइया वेयणं वेयंति'। કેટલાક ભવાન્તરમાં વેદન કરે છે. - ટા , મ. ૨, ૩. ૨, મુ. ૬ ૭ ૧. ચોવીસ દંડકોના ક્રમાનુસાર આ પાઠ વ્યવસ્થિત કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy