SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प अहसत પ્ર. प. अहेसत्तमाए णं भंते ! पुढवीए कइ अणुत्तरा- પ્ર. ભંતે ! અધઃસપ્તમ પૃથ્વીમાં કેટલા અનુત્તર महइमहालया निरया पण्णत्ता ? મહાનરકાવાસ કહ્યા છે ? ૩. નવમા ! વંજ અનુત્તરા ૨. ત્રે, ૨. મહાને, ગૌતમ! આ પાંચ-૧. કાળ, ૨. મહાકાળ, ૩, રૌરવ, રૂ. રણ, ૪. મદારો, . બપટ્ટા / ૪. મહારૌરવ અને ૫. અપ્રતિષ્ઠાન અનુત્તર નરકાવાસ કહ્યા છે. प. तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? પ્ર. ભંતે ! તે નરકાવાસ શું સંખ્યાત યોજન વિસ્તાર વાળા છે કે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે ? उ. गोयमा! संखेज्जवित्थडे य, असंखेज्जवित्थडाय। | ઉ. ગૌતમ ! એક નરકાવાસ સંખ્યાત યોજન વિસ્તાર વાળો છે અને ચારે અસંખ્યાત યોજન વિસ્તાર વાળા છે. अहेसत्तमाए णं भंते ! पुढवीए पंचसु अणुत्तरेसु ભંતે ! અધ:સપ્તમ પૃથ્વીનાં પાંચ અનુત્તર महइमहालएसु महानिरएसु संखेज्जवित्थडे नरए નરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા एगसमएणं केवइया नेरइया उववज्जंति, केवइया (અપ્રતિષ્ઠાન) નરકાવાસમાં એક સમયમાં કેટલા नेरइया उब्वटंति, केवइया नेरइया पण्णत्ता ? નૈરયિક ઉત્પન્ન થાય છે, કેટલા નૈરયિક ઉદ્વર્તન કરે છે અને કેટલા નૈરયિક કહ્યા છે ? ૩. ગોરમા ! વે નહીં પંખુમાણ ગૌતમ ! જે પ્રમાણે પંકમભાના વિષયમાં કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. णवरं-तिसु नाणेसु न उववज्जति, न उब्वटंति । વિશેષ : ત્રણ જ્ઞાનવાળા ઉત્પન્ન થતા નથી અને पन्नत्तएसु तहेव अत्थि । ઉદ્વર્તન પણ કરતા નથી. પરંતુ સત્તામાં ત્રણેય જ્ઞાનવાળા હોય છે. एवं असंखेज्जवित्थडेसु वि। આ પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોનાં માટે પણ કહેવું જોઈએ. णवरं-असंखेज्जा भाणियव्वा। વિશેષ : અહીં સંખ્યાતનાં સ્થાન પર અસંખ્યાત - વિય. સ. ૨૩, ૩, ૨, . ? ૦ -૧૮ કહેવું જોઈએ. T૩વવMOTIVાપનાના ઘણા ૩૬. ભવનવાસી દેવોનાં ઉત્પાદ આદિના ૪૯ પ્રશ્નોનું समाहाणं સમાધાન : प. केवइया णं भंते ! असुरकुमारावाससयसहस्सा પ્ર. ભંતે ! અસુરકુમાર દેવોનાં કેટલા લાખ આવાસ TUત્તા ? કહ્યા છે ? उ. गोयमा ! चोसहिँ असुरकुमारावाससयसहस्सा ઉ. ગૌતમ! અસુરકુમાર દેવોનાં ચોસઠ (૬૪) લાખ TUત્તા | આવાસ છે. प. ते णं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा ? ભંતે ! તે આવાસ સંખ્યાત યોજન વિસ્તારવાળા છે કે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે ? उ. गोयमा ! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा ઉ. ગૌતમ ! (તે) સંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે. प. चोसट्ठीए णं भंते ! असुरकुमारावाससयसहस्सेसु પ્ર. ભંતે ! અસુરકુમારોના ચોંસઠ લાખ આવાસોમાંથી संखेज्जवित्थडेसु असुरकुमारावासेसु एगसमएणं સંખ્યાત યોજન વિસ્તારવાળા અસુરકુમારોમાં એક केवइया असुरकुमारा उववज्जति ? સમયમાં કેટલા અસુરકુમાર ઉત્પન્ન થાય છે ? વિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy