SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૩૯ -નવ-હેવા તૈ૩ ૩વવનંતિ ? -વાવ- કેટલા તેજોલેશી ઉત્પન્ન થાય છે ? केवइया कण्हपक्खिया उववज्जति ? કેટલા કૃષ્ણપાક્ષિક ઉત્પન્ન થાય છે ? ૩. નાયમ ! ગહરચનપૂમu તહેવકુછ તહેવ ઉ. ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં કરેલ પ્રશ્નોનાં સમાન વાર (અહીં પણ) પ્રશ્ન કરવા જોઈએ અને તેના ઉત્તર પણ એજ પ્રકારે સમજવા જોઈએ. णवरं-दोहिं वि वेदेहिं उववज्जंति, વિશેષ : અહીં બે વેદો (સ્ત્રીવેદ અને પુરુષવેદ) સહિત ઉત્પન્ન થાય છે, नपुंसग वेयगा न उववज्जति। નપુસકવેદી ઉત્પન્ન થતા નથી. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. उबटुंतगा वि तहेव, ઉદ્દવર્તનાનાં વિષયમાં પણ એજ પ્રકારે જાણવું જોઈએ. णवरं-असण्णी उब्वटंति, વિશેષ: અસંજ્ઞી પણ ઉદ્વર્તન કરે છે. ओहिनाणी ओहिदसणी य ण उवटेंति, અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉદવર્તન કરતા નથી. सेसं तं चेव। શેષ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. पन्नत्तएसु तहेव, સત્તાના વિષયમાં પૂર્વવત જાણવું જોઈએ. णवर-संखेज्जगा इत्थिवेदगा पण्णत्ता। વિશેષ: ત્યાં સંખ્યાત સ્ત્રીવેદી કહ્યા છે. એ જ પ્રમાણે एवं परिसवेदगा वि, नपुंसगवेदगा नत्थि । સંખ્યાત પુરુષવેદી છે, પરંતુ નપુંસકવેદી નથી. कोहकसायी सिय अत्थि, सिय नत्थि, ક્રોધકષાયી કેટલાક હોય છે અને કેટલાક હોતા નથી. जइ अत्थि जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, જો હોય છે તો જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा पण्णत्ता।। ઉત્કૃષ્ટ સંખ્યાત હોય છે. एवं माणकसायी, मायाकसायी वि। આ પ્રમાણે માન કષાયી અને માયા કપાયીનાં વિષયમાં પણ કહેવું જોઈએ. संखेज्जा लोभकसायी पण्णत्ता। લોભકષાયી સંખ્યાત કહ્યા છે. सेसं तं चेव। શેષ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. तिसु वि गमएस चत्तारिलेस्साओ भाणियवाओ। (સંખ્યાત વિસ્તૃત આવાસોમાં ઉત્પાદ-ઉદ્વર્તના અને સત્તા) આ ત્રણેય આલાપકોમાં પ્રારંભની ચાર વેશ્યાઓ કહેવી જોઈએ. एवं असंखेज्जवित्थडेसु वि। અસંખ્યાત યોજન વિસ્તારવાળા અસુરકુમારા વાસોનાં વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. णवरं-तिसु वि गमएसु असंखेज्जा भाणियब्वा વિશેષ: પૂર્વોક્ત ત્રણે આલાપકોમાં સંખ્યાતનાં -जाव- असंखेज्जा अचरिमा पण्णत्ता। બદલે) “અસંખ્યાત” કહેવા જોઈએ-ચાવત-અસંખ્યાત યોજન વિસ્તારવાળા અચરમ સુધી કહેવું જોઈએ. પર્વ -નીલ- ળિયામારા આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. णवर-जत्थ जत्तिया भवणा। વિશેષ : જેના જેટલા ભવન હોય તે કહેવા જોઈએ. - વિચા. સ. ૬૩, ૩. ૨, સે. ૨-૬ चउसट्ठी असुराणं, नागकुमाराण होइ चुलसीई । दीवदिसाउदहीणं, विज्जुकुमारिंद थणियमग्गीणं । बावत्तरी कणगाणं, बाउकुमाराण छण्णउई । जुयलाणं पत्तेयं, छावत्तरिमो सयसहस्सा ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy