SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ नो चेव णं जीवाणं कम्मोवचए साईए अपज्जवसिए। પરંતુ કોઈ પણ જીવોના કર્મોપચય સાદિ અનન્ત હોતા નથી. v. ફ્રેન મંતે ! પૂર્વ ૩૬ પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે – 'अत्थेगइयाणं जीवाणं कम्मोवचए साईए કેટલાક જીવોનાં કર્મોપચય સાદિ સાત્ત છે सपज्जवसिए-जाव-नोचेवणंजीवाणं कम्मोवचए -યાવતુ- કોઈપણ જીવોનાં કર્મોપચય સાદિ સાન્ત साईए अपज्जवसिए ?' હોતા નથી ? उ. गोयमा! इरियावहियाबंधयस्स कम्मोवचएसाईए ઉ. ગૌતમ ! ઈર્યાપથિક બંધકનું કર્મોપચય સાદિसपज्जवसिए, સાત્ત છે. भवसिद्धियस्स कम्मोवचए अणाईए सपज्जवसिए, ભવસિદ્ધિક જીવોનાં કર્મોપચય અનાદિ સાત્ત છે, अभवसिद्धियस्स कम्मोवचए अणाईए अपज्जवसिए। અભાવસિદ્ધિક જીવોના કર્મોપચય અનાદિ અનન્ત છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “अत्थे गइयाणं जीवाणं कम्मोवचए साईए કેટલાક જીવોના કર્મોપચય સાદિ સાત્ત છે सपज्जवसिए-जाव-नोचेवणंजीवाणं कम्मोवचए -વાવ- કોઈ પણ જીવોનાં કર્મોપચય સાદિ साईए अपज्जवसिए।" અનન્ત હોતા નથી.” - વિ. . ૬, ૩. રૂ, મુ. ૬-૭ ૬૭. વીલ હુમલાન-ગણ-મૂતરાફારપત્ર- ૧૭. ચોવીસ દંકડોમાં મહાકર્મઅલ્પકર્મવ આદિનાં કારણોનું પ્રરુપણ : प. दं. १. दो भंते ! नेरइया एगंसि नेरइयावासंसि પ્ર. દે, ૧, ભતે ! બે નૈરયિક એક જ નરકાવાસમાં नेरयत्ताए उववन्ना, નૈરયિકરુપથી ઉત્પન્ન થયેલ. तत्थणंएगेनेरइएमहाकम्मतराए चेव, महाकिरिय તેમાંથી એક નૈરયિક મહાકર્મવાળા, મહાક્રિયાतराए चेव, महासवतराएचेव, महावेयणतराए चेव, વાળા, મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા હોય છે. एगे नेरइए अप्पकम्मतराए चेव, अप्पकिरिय એક નૈરયિક અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, तराए चेव, अप्पासवतराए चेव, अप्पवेयणतराए चेव। અલ્પાશ્રયવાળા અને અલ્પવેદનાવાળા હોય છે તોતે મેયં મંતે ! પર્વ? ભંતે ! આવું કેમ ? उ. गोयमा ! नेरइया दुविहा पण्णत्ता, तं जहा ઉ. ગૌતમ ! નૈરયિક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. માયિમિિિાવવ7 II , ૧. માયી- મિથ્યાદષ્ટિ - ઉપપન્નક, २. अमायिसम्मद्दिट्ठिउववन्नगा य । ૨. અમાયી - સમ્યગુષ્ટિ-ઉપપન્નક. १. तत्थ णं जे से मायिमिच्छदिदछिउववन्नए ૧. આમાંથી જે માયી-મિથ્યા દષ્ટિ-ઉપપન્નક नेरइए सेणं महाकम्मतराए चेव-जाव-महावेय નૈરયિક છે તે મહાકર્મવાળા -વાવતુંणतराए चेव, મહાવેદનાવાળા હોય છે. २. तत्थ णं जे से अमायिसम्मदिठ्ठिउववन्नए ૨. આમાંથી જે અમારી-સમ્યગુદૃષ્ટિ-ઉપપન્નક नेरइए से णं अप्पकम्मतराए चेव -जाव-अप्पवेय નૈરયિક છે તે અલ્પકર્મવાળા -પાવતુणतराए चेव। અલ્પવેદનાવાળા હોય છે. दं. २-११. एवं असुरकुमारा वि-जाव-थणियकुमारा। ૬.૨-૧૧. આ પ્રમાણે(પૂર્વવત) અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી જાણવાં જોઈએ. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy