SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૫૫ ઉs પ્રતિજ-વિિિરચવા (ર૦-૨૪) -ના આ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયોને છોડીને માળિયા (૨૦-૨૪) વૈમાનિકો સુધી જાણવાં જોઈએ. (एगिदिय विगलिंदिया महाकम्मतरागा -जाव (એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય મહાકર્મવાળા महावेयणतरागा) -વાવ- મહાવેદનાવાળા હોય છે.) - વિચા. સ. ૨૮, ૩. ૫, ૭. ૨-૭ ૨૬૮. વહિતેનીવાજચત્ત દુત્ત રજવાં - ૧૬૮. તુંબડાનાં દર્શાતથી જીવોનાં ગુરુત્વ લઘુત્વનાં કારણોનું પ્રરુપણ : प. कहं णं भंते ! जीवा गरूयत्तं वा लहुयत्तं वा પ્ર. ભંતે ! શા કારણથી જીવ ગુરુતા અને લઘુતાને हव्वमागच्छंति? પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! से जहानामए केइ पुरिसे एगं महं तुंबं ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ એક મોટા સૂખા णिच्छिदं निरूवहयं दब्भेहिं कुसेहिं वेढेइ, वेढित्ता છિદ્ર રહિત અને અખંડ તુંબડાને દર્ભથી (ડાભ) मटियालेवेणं लिंपइ. उण्हे दलयइ दलइत्ता सुक्कं અને કુશ (દૂબ)થી લપેટે અને લપેટીને માટીનાં समाणं दोच्चं पि दब्भेहिं य कुसेहिं य वेढेइ, वेढित्ता લેપથી લીપે, પછી તડકામાં રાખે અને તડકામાં मट्टियालेवेणं लिंपइ, लिंपित्ता उण्हे सुक्कं समाणं રાખવાથી સૂકાય જવાથી બીજીવાર દર્ભ અને કુશથી લપેટે, લપેટીને પાછી માટીનાં લેપથી तच्चं पि दब्भेहिं य कुसेहिं य वेढेइ वेढित्ता લીધે, લેપીને તડકામાં સુકાવે, સુકાય ગયા પછી मट्टियालेवेणं लिंपइ। ત્રીજી વાર દર્ભ અને કુશ લપેટે અને લપેટીને માટીનો લેપ ચઢાવી દે. एवं खलु एएणुवाएणं अंतरा वेढेमाणे, अंतरा આ પ્રમાણે આ ક્રમથી વચ-વચમાં દર્ભ અને लिंपेमाणे, अंतरासुक्कवेमाणे-जाव-अट्ठहिंमट्टि કુશ લપેટતા માટીથી લેપતા અને સુકાવાથી यालेवेहिं आलिंपइ, अत्थाहमतारमपोरिसियंसि -ચાવત- આઠ માટીનો લેપ તે તુંબડા પર ચઢાવે उदगंसि पक्खिवेज्जा। છે. પછી જેનાથી તરાય ન શકાય અને અપૌરુષિક(જે પુરુષની ઉંચાઈથી માપી ન શકાય એવા) પાણીમાં નાખી દેવાય તો - सेणूणंगोयमा! सेतुबेतेसिं अट्ठण्हं मट्टियालेवेणं નિશ્ચય જ હે ગૌતમ ! તે તુંબડુ માટીનાં આઠ गरूयत्ताए भारियत्ताए गरूयभारियत्ताए उप्पिं લેપોનાં કારણે ગુરુતા અને ભારીપણાને પ્રાપ્ત सलिलमइवइत्ता अहे धरणियलपइट्ठाणे भवइ। કરીને પાણીનાં ઉપરતલને છોડીને નીચે ધરતીનાં તળ ભાગમાં સ્થિર થઈ જાય છે. एवामेव गोयमा ! जीवा वि पाणाइवाएणं-जाव આ પ્રમાણે હે ગૌતમ ! જીવ પણ પ્રાણાતિપાત मिच्छादसणसल्लेणं अणुपुब्वेणं अट्ठकम्मपगडीओ વાવતુ- મિથ્યાદર્શનશલ્યથી અર્થાતુ અઢાર समज्जिणंति । तासिं गरूयाए भारिययाए પાપસ્થાનકોનાં સેવનથી ક્રમશઃ આઠ કર્મપ્રકૃતિઓનું गरूयभारिययाए कालमासे कालं किच्चा ઉપાર્જન કરે છે. તે કર્મ પ્રકૃતિઓ ગુરુ અને धरणियलमइवइत्ता अहे नरगतलपइट्ठाणा ભારેપણાનાં કારણે ગુરુતા અને ભારી થઈને भवंति, एवं खलु गोयमा ! जीवा गरूयत्तं મૃત્યુનાં સમયે મૃત્યુને પ્રાપ્ત કરી આ પૃથ્વી તલને हव्वमागच्छंति। ઉલ્લંઘન કરી નીચે નરક તલમાં સ્થિત થાય છે. આ પ્રમાણે ગૌતમ! જીવ શીધ્ર ગુરુત્વને પ્રાપ્ત થાય છે. अह णं गोयमा ! से तुंबे तेसिं पढमिल्लूगंसि હવે હે ગૌતમ ! તે તુંબડા ઉપરનાં માટીનાં લેપ मटियालेवंसि तित्तंसि कहियंसि परिसाडियंसि ભીના થઈ જાય. ઓગળી જાય અને પરિશિષ્ટ ईसिं धरणितलाओ उप्पइत्ता णं चिट्ठइ । (નર) થઈ જાય તો તે તુંબડું પૃથ્વીતલથી કંઈક ઉપર આવીને રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy