SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ तयाणंतरं च णं दोच्चं पि मट्टियालेवे तित्तेकुहिए ત્યાર પછી બીજા મૃત્તિકાલેપ પણ ઓગળી परिसडिएईसिंधरणियलाओ उप्पइत्ताणं चिट्ठइ, જાય, ગળી જાય અને હટી જાય તો તે તુંબડુ एवंखलुएएणं उवाएणं तेसु अट्ठसु मट्टियालेवेसु પૃથ્વીતલથી કંઈક ઉપર આવીને રહે છે. આ तित्तेसु-जाव-विमुक्कबंधणे अहेधरणियलमइवइत्ता પ્રમાણે તે આઠેય મૃત્તિકાલેપોનાં ભીંજાય જવાથી -વાવ- હટી જવાના કારણે તુંબડુ નિર્લેપ બંધન उप्पिं सलिलतलपइट्ठाणे भवइ । મુક્ત થઈને ધરતીતલને છોડીને જલનાં કિનારા પર સ્થિત થઈ જાય છે. एवामेव गोयमा ! जीवा पाणाइवायवेरमणेणं આ પ્રમાણે છે ગૌતમ ! પ્રાણાતિપાતવિરમણ -जाव- मिच्छदंसणसल्लवेरमणेणं अणुपुवेणं -ચાવતુ-મિથ્યાદર્શન શલ્યવિરમણથી જીવ ક્રમશઃ अट्ठकम्मपगडीओ खवेत्ता गगणतलमुप्पइत्ता આઠ કર્મપ્રકૃતિઓનો ક્ષય કરીને ઉપર उप् िलोयग्ग पइट्ठाणा भवंति। આકાશતલની તરફ ઉડીને લોકાગ્ર ભાગમાં સ્થિત થઈ જાય છે. एवं खलु गोयमा ! जीवा लहुयत्तं हव्वमागच्छंति । આ પ્રમાણે હે ગૌતમ ! જીવ શીધ્ર લધુત્વને પ્રાપ્ત - ગાયા. સુ. ૧, મેં. ૬, . ૪-૭ કરે છે. ૨૨. પરમાવરમે કુળ નીવડીલવંડણકુમહોમ્મતરા ૧૬૯, ચરાચરમની અપેક્ષાએ જીવ-ચોવીસ દંડકોમાં परूवणं મહાકર્મત્વાદિનું પ્રરુપણ : प. दं.१. अस्थि णं भंते ! चरमा वि नेरइया, परमा પ્ર. ૮.૧. ભંતે ! શું નૈરયિક ચરમ (અલ્પઆયુવાળા) વિ ને ? પણ છે અને પરમ (ઉત્કૃષ્ટ આયુવાળા) પણ ૩. નાયમી ! દંતા, ત્યિ | प. से नूणं भंते ! चरिमेहिंतो नेरइएहिंतो परमा नेरइया महाकम्मतरा चेव, महाकिरियतरा चेव, महास्सवतरा चेव, महावेयणतरा चेव, परमेहिंतो वा नेरइएहिंतो चरमा नेरइया अप्पकम्मतरा चेव, अप्पकिरियतरा चेव अप्पास्सवतरा चेव,अप्पवेयणतरा चेव ? हंता, गोयमा ! चरमेहिंतो नेरइएहिंतो परमा नेरइया महाकम्मतरा चेव -जाव-महावेयणतरा चेव, परमेहिंतो वा नेरइएहिंतो चरमा नेरइया अप्पकम्मतरा चेव -जाव- अप्पवेयणतरा चेव । प. से केपट्टेणं भंते ! एवं वुच्चइ 'चरमेहिंतोनेरइएहितोपरमानेरइया महाकम्मतरा चेव -जाव- महावेयणतरा चेव, परमेहिंतो वा नेरइएहिंतो चरमा नेरइया अप्पकम्मतरा चेव -ના-પૂવેચાતરા વેવ? ૩. સોયમાં ! ટિટું પડુ | से तेणठेणं गोयमा! एवं वुच्चइ ઉ. હા, ગૌતમ ! (તે ચરમ પણ છે અને પરમ પણ) છે. પ્ર. ભંતે ! શું ચરમ નૈરયિકોથી પરમ નૈરયિક મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા છે ? પરમ નૈરયિકોથી ચરમ નૈરયિક અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, અલ્પાશ્રવવાળા અને અલ્પવેદનાવાળા છે ? હા, ગૌતમ ! ચરમ નૈરયિકોથી પરમ ઔરયિક મહાકર્મવાળા -પાવતુ- મહાવેદનાવાળા છે, પરમ નૈરયિકોથી ચરમ નૈરયિક અલ્પકર્મવાળા -વાવ- અલ્પવેદનાવાળા છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - ચરમ નૈરયિકોથી પરમ ઔરયિક મહાકર્મવાળા -ચાવતુ- મહાવેદનાવાળા છે અને પરમ નૈરયિકોથી ચરમ નૈરયિક અલ્પકર્મવાળા -વાવ- અલ્પ વેદનાવાળા છે ? ઉ. ગૌતમ ! સ્થિતિ (આયુ)ની અપેક્ષાએ એવું કહ્યું છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy