SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬પ૭ E “चरमे हिंतो ने रइएहिंतो परमा ने रइया ચરમ નૈરયિકોથી પરમ નૈરયિક મહાકર્મવાળા महाकम्मतरा चेव -जाव- महावेयणतरा चेव, ચાવત-મહાવેદનાવાળા છે અને પરમ નૈરયિકોથી परमेहिंतो वा नेरइएहिंतोचरमा नेरइया अप्पकम्म ચરમ નૈરયિક અલ્પકર્મવાળા -વાવ- અલ્પ तरा चेव -जाव- अप्पवेयणतरा चेव ।" વેદનાવાળા છે.” રે ૨, અસ્થિ નું મંતે ! ઘરમા વિ મસુરમાર, પ્ર. દં, ૨, ભંતે ! શું અસુરકુમાર ચરમ પણ છે અને परमा वि असुरकुमारा? પરમ પણ છે ? ૩. નીયમી ! જેવા ઉં. હા, ગૌતમ ! તે આ પ્રમાણે (બંને) છે. णवरं-विवरीयं भाणियव्वं परमा अप्पकम्मतरा चेव, વિશેષ : અહીં પૂર્વકથનથી વિપરીત કહેવું જોઈએ अप्पकिरियतराचेव, अप्पास्सवतराचेव, अप्पवेय કે પરમ અસુરકુમાર અલ્પકર્મવાળા, અલ્પક્રિયાणतरा चेव, વાળા, અલ્પાશ્રયવાળા અને અલ્પવેદનાવાળા છે. चरमा महाकम्मतरा चेव, महाकिरियतरा चेव, ચરમ અસુરકુમાર મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, महास्सवतरा चेव, महावेयणतरा चेव । મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા છે. ઢં. રૂ??. હવે -ગાવ-ભજિયનારા ૬.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવા જોઈએ. दं. १२-२१. पुढविकाइया -जाव- मणुस्सा एए ૮.૧૨-૨૧. પૃથ્વીકાયિકોથી મનુષ્યો સુધીરયિકોનાં जहा नेरइया। સમાન સમજવું જોઈએ. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिया जहा ૮.૨૨-૨૪. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિકોનું असुरकुमारा। વર્ણન અસુરકુમારોનાં સમાન કરવું જોઈએ. - વિયા. સ. , ૩, ૬, મુ. - ૨૭૦. અમદાવમાગુત્ત નીવસ વાડુ પુજા ૧૭૦. અલ્પમહાકર્માદિયુક્ત જીવનાં બંધાદિ પુદ્ગલોનું परिणमनं પરિણમન : प. सेनूणंभंते!महाकम्मस्स महाकिरियस्स महासवस्स પ્ર. ભંતે ! શું નિશ્ચય જ મહાકર્મવાળા, મહાદિયાવાળા, महावेयणस्स મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા જીવનાં – सवओ पोग्गला बझंति, સર્વતઃ (બધી દિશાઓથી) પુદગલોનો બંધ થાય सबओ पोग्गला चिजंति, सब्बओ पोग्गला उवचिज्जंति, सया समितं च णं पोग्गला बझंति, सया समितं पोग्गला चिज्जंति, सया समितं पोग्गला उवचिज्जंति, सयासमितंचणंतस्स आयादुरूवत्ताएदुवण्णत्ताए, दुगंधत्ताए दुरसत्ताए दुफासत्ताए अणिट्ठत्ताए, अकंतत्ताए अप्पियत्ताए असुभत्ताए अमणुण्णत्ताए, अमणामत्ताए अणिच्छियत्ताए अणभिज्झियत्ताए, अहत्ताए, नो उड्ढत्ताए, दुक्खत्ताए, नो सुहत्ताए भुज्जो-भुज्जो परिणमइ ? સર્વતઃ પુદ્ગલોનો ચય થાય છે ? સર્વતઃ પુદ્ગલોનો ઉપચય થાય છે ? સદા સતત પુદ્ગલોનો બંધ થાય છે ? સદા સતત પુદ્ગલોનો ચય થાય છે ? સદા સતત પુદ્ગલોનો ઉપચય થાય છે ? શું સદા નિરંતર તેની આત્મા દુરુપતા, દુર્વર્ણતા, દુર્ગન્ધતા, દુરસતા, દુ:સ્પર્શતા, અનિષ્ટતા, અકાંતતા, અપ્રિયતા, અશુભતા, અમનોજ્ઞતા, અનામતા, અનિચ્છયતા, અનભિપ્સિત અધમતા, અનૂર્ખતા, દુ:ખતા, અસુખતાનાં રૂપમાં વારંવાર પરિણત થાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy