SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦૦ १. नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ, २. तिरियाउयं किच्चा तिरिएसु उववज्जइ, ३. मणुस्साउयं किच्चा मणुस्सेसु उववज्जइ, ४. देवाउयं किच्चा देवलोगेसु उववज्जइ ? ૩. યમ ! તવી મા ૨. નેરથાર્થ gિ પરે, ૨. તિરિયાપચં gિ પરેડું, ૩. મનુયાયં રિ પરે, ૪. સેવાર્થ gિ પરે ! १. णेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ, २. तिरियाउयं किच्चा तिरिएसु उववज्जइ, ३. मणुस्साउयं किच्चा मणुस्सेसु उववज्जइ, ૪. સેવાકયે વિખ્યા તેવેસુ સવવજ્ઞા 1. ૨. તપંડિu મંતે ! મધુસે किं नेरइयाउयं पकरेइ -जाव- देवाउयं पकरेइ ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧. શું તે નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ૨. તિર્યંચાયુ બાંધીને તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે, ૩. મનુષ્યાય બાંધીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે ૪. દેવાયુ બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એકાંત બાળ મનુષ્ય - ૧. નરકાયુનો પણ બંધ કરે છે, ૨. તિર્યંચાયુનો પણ બંધ કરે છે, ૩. મનુષ્પાયુનો પણ બંધ કરે છે, ૪. દેવાયુનો પણ બંધ કરે છે, ૧. નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, ૨. તિર્યંચાયુ બાંધીને તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. ૩. મનુષ્યાય બાંધીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૪. દેવાયુ બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ૨. ભંતે ! એકાંત પંડિત મનુષ્ય - શું નરકાયુનો બંધ કરે છે -પાવત- દેવાયુનો બંધ કરે છે ? શું નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -વાવ- દેવાયુ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એકાંત પંડિત મનુષ્ય - કેટલાક આયુનો બંધ કરે છે અને કેટલાક આયુનો બંધ કરતા નથી. જો આયુનો બંધ કરે છે તો દેવાયુનો બંધ કરે છે, પરંતુ નરકાયુ, તિર્યંચાયુ અને મનુષ્પાયુનો બંધ કરતા નથી. તે નરકાયુનો બંધ ન કરવાથી નારકોમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચાયુનો બંધ ન કરવાથી તિર્યંચોમાં ઉત્પન્ન થતા નથી, મનુષ્યાયનો બંધ ન કરવાથી મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ દેવાયુનો બંધ કરવાથી દેવોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – એકાંત પંડિત મનુષ્ય નરકાયુનો બંધ કરતા નથી -પાવ- દેવાયુનો બંધ કરે છે. ' नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ -जावदेवाउयं किच्चा देवलोएसु उववज्जइ ? उ. गोयमा ! एगंतपंडिए णं मणुस्से आउयं सिय पकरेइ, सिय नो पकरेइ । जइ पकरेइ-नो नेरइयाउयं पकरेइ, नो तिरियाउयं पकरेइ, नो मणुस्साउयं पकरेइ, देवाउयं पकरेइ । नो नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ, नो तिरियाउयं किच्चा तिरिएसु उववज्जइ, नो मणुस्साउयं किच्चा मणुस्सेसु उववज्जइ, देवाउयं किच्चा देवेसु उववज्जइ । प. से केणठेणं भंते ! एवं वुच्चइ “Viતપંડિ મyनो नेरइयाउयं पकरेइ -जाव-देवाउयं पकरेइ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy